Samay Sandesh News
ગુજરાત

અમરેલી જિલ્લાની 33 ખાનગી શાળાઓમાં બાળકોએ ન લીધો પ્રવેશ, તગડી ફીના કારણે વાલીઓનો નિર્ણય

[ad_1]

અમરેલી જિલ્લાની 33 ખાનગી શાળાઓમાં એકપણ બાળકે પ્રવેશ નથી લીધો. તગડી ફીના કારણે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. ખાનગી શાળાની ફી અને એડમિશન માટે લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ ન હોવાથી વાલીઓએ તેમના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવાનું શરૂ કર્યું છે. 

[ad_2]

Source link

Related posts

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની સીમાચિન્હ રૂપ અને અસરકારક કામગીરી

cradmin

પાટણના મેસર ગામે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણનો કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

જામનગર : ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લામાં થીમ આધારિત વિશેષ દિવસોની કરાશે ઉજવણી

cradmin

Leave a Comment

error: Content is protected !!