Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણમાસના બીજા સોમવારે વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ

જામનગર શહેર મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર રાજાશાહી સમયથી છે. આ મંદિર પ્રાચીનત્તમ અને પૌરાણિક છે,આ મંદિર કાશી જેવું હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે.

જામનગરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે શ્રાવણમાસમાં ભક્તોની વહેલી સવારેથી જ ભીડ એકઠી થઈ જાય છે,શ્રધ્ધાળુ ભક્તો ભગવાન ભોળાનાથને રિજવવા અનેક પ્રયત્ન કરતા હોય છે,જેમાં વિવિધ મંત્રૌચ્ચાર સાથે વિવિધ અભિષેક ભગવાન ભોળાનાથને કરવામાં આવે છે,

Related posts

ક્રાઇમ: ઝારખંડમાં ઝઘડા બાદ નશામાં ધૂત પતિએ તેને સળગાવી દેતાં મહિલાનું મોત

cradmin

ઓન ધ સ્પોટ રસીકરણની વ્યવસ્થા અને રાત્રી સભા થકી બોડકાના લોકોને થઈ સુશાસનની પ્રતીતિ

samaysandeshnews

ક્રાઇમ: પ્રયાગરાજમાં 15 વર્ષના છોકરાની ખંડણીની માંગ પૂર્ણ ન થતાં અપહરણકારો દ્વારા હત્યા કરવામાં આવી

cradmin

Leave a Comment

error: Content is protected !!