Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે માટે લેવાયો મહત્વનો નિર્ણય..

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાતના 8 મહાનગરોમાં જન્માષ્ટમીએ એક દિવસ પૂરતો રાત્રિ કર્ફયૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે. મંદિર પરિસરમાં એક સમયે એકસાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે, જ્યારે ગણેશોત્સવ માટે 9થી 19 સપ્ટેમ્બર દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 12 વાગ્યાથી અમલી બનશે.

Related posts

શિક્ષણ: જામનગરની શ્રી એસ.વી.એમ. સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

cradmin

જામનગર : રાજ્ય સરકારના ‘પ્રોજેક્ટ તુષ્ટિ’ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં મોડેલ આંગણવાડીનું નિર્માણ થઈ રહ્યું છે

cradmin

પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેનની કુનેહથી પાટણના હાઈવે પરની કન્યા વિદ્યાલયના ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઉકેલાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!