Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

જામનગર શહેરમાં લાખોટા તળાવના મ્યુઝિયમ પર વીજળી પડતા ઇલેક્ટ્રિના સાધનોમાં 17 લાખનું થયુ નુકસાન

જામનગરમાં આજે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાદળથી છવાયેલા આકાશમાંથી લાખોટા તળાવના મ્યુઝિયમ પર વીજળી પડતા ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ 17 લાખથી વધુ ઇલેક્ટ્રિકલ વસ્તુઓમાં નુકસાન થયું છે, જ્યારે 5 લાખનું સ્ટ્રક્ચરમાં નુકસાન થયું છે.

વીજળી પડતા ઈલેક્ટ્રિક વસ્તુમાં ભારે નુકસાન થયું છે. ઇલેકટ્રીક સાધનોમાં 17 લાખનું અને સ્ટ્રક્ચરમાં 5 લાખનું નુકસાન થયુ છે. લાખોટા તળાવના ફોટા અને મ્યુઝિયમમાં કુલ 22 લાખથી પણ વધુનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. તેમજ મોટાભાગની વસ્તુઓ ફેલ થઈ ગયી છે.

Related posts

જામનગર : જામનગરમાં પ્રથમવખત વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિતે ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ-૨૦૨૩ યોજાયો

cradmin

જેતપુર પંથકમાં પ્રદુષિત પાણીને નદીમાં ઠાલવતા ગેરકાયદે ચાલતા 15 ઘોલાઇ ઘાટને તોડી પડાયા

samaysandeshnews

આપણી ખબર: દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના, હવામાન વિભાગની આગાહી,જુઓ મહત્વના સમાચાર

cradmin

Leave a Comment

error: Content is protected !!