Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રીની જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અંગેની શોર્ટ બ્રિફ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો  સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રી એ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાય થી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. મુખ્યમંત્રીશ્રી સાથે જામનગર ના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

Related posts

ક્રાઇમ: રાજસ્થાનના કોટામાં 16 વર્ષીય NEET વિદ્યાર્થીનું આત્મહત્યા, આ વર્ષે 24મો કેસ

cradmin

ધોરાજી ના રવજીભાઈ વેલજીભાઈ મકવાણા નું અવસાન થતાં ચક્ષુદાન કર્યુ

samaysandeshnews

જામનગર : કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

cradmin

Leave a Comment

error: Content is protected !!