Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટ

રાજકોટ : તંત્રની બેદરકારી કે અધિકારીઓની બેદરકારી?

રાજકોટ : તંત્રની બેદરકારી કે અધિકારીઓની બેદરકારી? કરોડોના ખર્ચે બનાવાયેલા બસ સ્ટેન્ડમાં લેડીઝ વેઇટિંગ રૂમમાં ખુરશીઓ આડેધડ પડેલી જોવા મળી.

રાજકોટમાં કરોડોના ખર્ચે બનાવાયેલા નવા એસ.ટી. બસસ્ટેન્ડમાં લેડીઝ વેઇટિંગ રૂમમાં બેસવા માટેની ખુરશીઓ આડેધડ પડેલી દેખાઈ. નવું બનાવાયેલું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન.

બહારથી એરપોર્ટ જેવું દેખાતું આ રાજકોટનું નવું બસસ્ટેન્ડ રામભરોસે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તંત્રની બેદરકારી કે પછી અધિકારીઓની બેદરકારી? નવા બસ સ્ટેન્ડમાં કોઈ જ ધ્યાન નથી અપાતું. આડેધડ પડેલી ખુરશીઓને કારણે યાત્રીઓને પણ હેરાનગતિ થઇ રહી છે. અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય કે પછી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા નથી.

Related posts

દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિ ઉજવણી કરાઇ

samaysandeshnews

ક્રાઇમ: છોકરીએ 3 મહિના સુધી બળાત્કાર ગુજારતા પિતાને ગોળી મારી હત્યા

cradmin

ક્રાઇમ: બેંગલુરુ પોલીસે નકલી ભારતીય ચલણી નોટો ફરતી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો; ત્રણ પકડાયા

cradmin

Leave a Comment

error: Content is protected !!