Samay Sandesh News
ટોપ ન્યૂઝ

‘રામાયણ’ સીરીયલ માં રાવણ નું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીનું થયું નિધન

ટીવી દુનિયાની લોકપ્રિય ધારાવાહિક સિરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું દુ:ખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ 86 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે.અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદી અનેક લોકોના દિલમાં રાજ કરતા હતા. તેમની ભૂમિકા લોકોને ખુબ જ પસંદ પડતી હતી.

Related posts

Junagadh: ABVP જુનાગઢ જીલ્લા દ્વારા સપર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાનો વિરોધ

samaysandeshnews

રાજકોટ : માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

samaysandeshnews

કચ્છ: તાલુકા અને શહેર પત્રકાર અસોસિયન ની વરણી કરવામાં આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!