Samay Sandesh News
અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ ચુકાદો જાહેર

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ ચુકાદો જાહેર થયો. છે.દેશમાં 24 વર્ષ બાદ એક સાથે આટલી સંખ્યામાં કોર્ટ દ્વારા દોષિતોને ફાંસીની સજા કરાઈ છે.આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યામાં સામેલ 26 દોષિતોને 1998માં સ્પેશ્યલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

સિરિયલ બ્લાસ્ટના કેસમાં 49 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.38 દોષિત આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી.મૃતકોના પરિવારજનોને ને રૂપિયા 1લાખ નું વળતર આપવામાં આવશે .ઇજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સામાન્ય ઈજા પહોંચેલા લોકોને 25 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

1 થી 16 અને 18,19, 20,28,31,32,36 થી 40,42,44,45,47,49,50,60,63,69,70 અને 78 નંબરના આરોપીને ફાંસીની સજા જાહેર કરવામાં આવી.

Related posts

અમદાવાદ : મોટા ક્રિકેટ સટ્ટા રેકેટ નું કૌભાંડ ઝડપાયું

cradmin

બાલા હનુમાન મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ: હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય સંકીર્તન યાત્રા, કલેક્ટર-એસપીએ ધ્વજારોહણ કર્યું.

cradmin

ક્રાઇમ: રાજસ્થાનના કોટામાં 16 વર્ષીય NEET વિદ્યાર્થીનું આત્મહત્યા, આ વર્ષે 24મો કેસ

cradmin

Leave a Comment

error: Content is protected !!