Samay Sandesh News
ગુજરાત

કોરોના સંક્રમણ દરમિયાન દ્વારકાના મંદિરમાં દાનની આવક પર અસર, જુઓ કેટલી થઈ દાનની આવક?

[ad_1]

કોરોના (Corona) સંક્રમણ દરમિયાન દ્વારકાના (Dwarka) મંદિરમાં દાનની આવક (income of donations) પર અસર જોવા મળી છે. બીજી લહેર દરમિયાન મંદિર બંધ હતું. જેના કારણે 21 લાખની આવક થઈ તો મંદિર ખૂલતાં દાનની આવક 64 લાખ જેટલી થઈ. તો હવે ચાલુ મહિને 1 કરોડ રૂપિયાની દાનની આવક થઈ. હજુ પણ દાનની આવક મંદિરમાં ચાલુ જ છે.

[ad_2]

Source link

Related posts

હળવદની ખાનગી હોસ્પિટલમાં ગતરાત્રીના વિચિત્ર બાળકનો જન્મ

samaysandeshnews

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોખડાના હરિપ્રસાદ સ્વામિના અક્ષરવાસ પર થતા પાઠવ્યો શોક સંદેશ, જુઓ વિડીયો

cradmin

ભાવનગર : ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ રૂ.૧ કરોડ ૧૦ લાખની…

cradmin

Leave a Comment

error: Content is protected !!