રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા
સૌરાષ્ટ્રના દરિયાઈ પેટાળમાંથી ઓઈલ અને ગેસ બહાર લાવવાનો ઈતિહાસ સર્જાશે: ONGC, રિલાયન્સ અને BP વચ્ચે ઐતિહાસિક કરાર
કલ્યાણપુરમાં સસ્તા અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો: કોની મંજૂરીથી ટ્રક ગોડાઉન બહાર ગયો? પુરવઠા વિભાગે ઘસઘસાટ તપાસ શરૂ કરી
રાજકોટના રતનપર વિસ્તારમાં બ્રાન્ડેડ નામે ચલાવવામાં આવતી દેશી દારૂની ફેકટરીનો પર્દાફાશ: MPના બે શખ્સો ઝડપાયા, મશીનરી સહિત રૂ. 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત
મુખ્યમંત્રીએ ગ્રીન કવર માટે ચિંતિત દૃષ્ટિ આપી: હરિત વનપથ યોજના હેઠળ 7.63 લાખ વૃક્ષોનું પી.પી.પી. મોડલ હેઠળ વાવેતર કરવામાં આવશે
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી ખરીફ પાકોના વાવેતરમાં ઝડપ: રાજ્યમાં અત્યાર સુધીમાં 66 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ, મગફળી અને કપાસના વાવેતરમાં નોંધપાત્ર વધારો
ભારત-યુકે વ્યાપક આર્થિક-વેપાર કરારથી નિકાસ ઉદ્યોગોને મળશે નવી ગતિ: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયું ઉદ્યોગ સંવાદ