Latest News
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ..સરહદીય વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અપાઇ સૂચના આપાઈ

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણમાસના બીજા સોમવારે વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ

જામનગર શહેર મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર રાજાશાહી સમયથી છે. આ મંદિર પ્રાચીનત્તમ અને પૌરાણિક છે,આ મંદિર કાશી જેવું હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે.

જામનગરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે શ્રાવણમાસમાં ભક્તોની વહેલી સવારેથી જ ભીડ એકઠી થઈ જાય છે,શ્રધ્ધાળુ ભક્તો ભગવાન ભોળાનાથને રિજવવા અનેક પ્રયત્ન કરતા હોય છે,જેમાં વિવિધ મંત્રૌચ્ચાર સાથે વિવિધ અભિષેક ભગવાન ભોળાનાથને કરવામાં આવે છે,

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ