Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

જામનગરમાં ફ્લાયઓવરબ્રિજ ના કામ દરમિયાન દુર્ઘટના ઘટી…

જામનગર: ગઈકાલે ડ્રિલિંગ દરમિયાન 66 કે.વી.નો હેવી કેબલ કપાતા 3 મજૂરો દાઝયા બ્રિજના પીલોર ઉભા કરવા ખાડો ખોદીને ડ્રિલિંગ કરાતા અન્ડરગ્રાઉન્ડ કેબલ કપાયો હતો.

સાત રસ્તાથી ગુરૂદ્વારા ચોકડી વચ્ચે મેટ મશીનથી બોરીગ કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે જેટકોના 66 કેવીના લાઇનને બોરીગ અડી જતાં ઇલેકટ્રીક વાયરનો ગુછડો બહાર નિકળતા મશીન બહાર કાઢી લેવામાં આવ્યું હતું અને તેમાં શું થયું છે તે જોવા કંપનીના ઓપરેટર ગયા અને દાઝયા હતા.

હાલ આ ત્રણ ઓપરેટરોને જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જોકે આ બનાવ બાદ આ બ્રિજનું કામ રોકી દેવામાં આવ્યું હતું હાલ આજ સવારથી આ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે

  • મનતોસ બિશ્વાસ (ઉ.વ.22),
  • લેબર ઇરફાન જહાગીર (ઉ.વ.19),
  • તથા હેલ્પર મોહજફર રહેમાન (ઉ.વ.19)

Related posts

UN માં નરેન્દ્ર મોદી નું સંબોધન શરુ:

samaysandeshnews

સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે UDISE અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓનાં આચાર્યોની બેઠક યોજવામાં આવી

samaysandeshnews

આસામ પોલીસે જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!