Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર: અલિયાબાડાની નવોદય વિદ્યાલયના ત્રણ શિક્ષકો કોરોના સંકમિત્ત

જામનગર પંથકમાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે તો હવે શિક્ષકો પણ કોરોના સંક્રમિત બન્યા છે.અલિયાબાડા માં આવેલી નવોદય વિદ્યાલયના ત્રણ પરપ્રાંતિય શિક્ષકો કોરોના ગ્રસ્ત બનતા તેમના સંપર્કમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ નો કોરોના રિપોર્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.શિક્ષકોના સંપર્કમાં આવેલા તમામના કોરોના રિપોર્ટ કરવાની તજવીજ શરૂ.

Related posts

Corona: સુરત મહાનગરપાલિકાએ એરપોર્ટ પર કોરોનાં ટેસ્ટિંગ કાઉન્ટર ગોઠવ્યું

cradmin

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના રૈયા ગામેથી અફીણના છોડ તેમજ ડોડા ઝડપી પાડતી SOG બનાસકાંઠા

cradmin

માંગરોળ ના લોએજ ખાતે મેગા પશુરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો, 400 થી વધુ પશુઓની સારવાર કરવામાં આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!