Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર કમિશ્નરે રણમલ તળાવ ભાગ-1 અને 2 નું નિરીક્ષણ કર્યું

આજ તા.૬/૧૦/૨૦૨૧ ના રોજ માનન્ય કમિશનર શ્રી દ્વારા રણમલ તળાવ ભાગ-૧ માં વરસાદી પાણી સાથે આવેલ કચરાનો બોટ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે.તે કામગીરી નું નિરીક્ષણ થાય તે માટે અધિકારીઓને સફાઈ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

ત્યારબાદ તળાવ ભાગ -૨ ની વિઝિટ કરી હતી અને તેની પણ સફાઈ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

Related posts

પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ

samaysandeshnews

કેશોદના નિકુંજ ધુડા એસ.સી કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી મેળવી

samaysandeshnews

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગદળ ખેડબ્રહ્મા જીલ્લા ના વિજય નગર પોશીના થી શ્રી બાબુભાઈ હરીભાઇ પરમાર તરફથી મંજુરી કામ કરતા મજૂરો ને શિયાળામાં ધાબળા (બ્લેનકેટ) વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!