Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર મહાનગર પાલિકાના કચરા ઉપાડવાની ગાડી ના ડ્રાઈવર એ વાછરડા માથે ગાડી ચડાવી દેતા વાછરડાનું મુત્યુ.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ પાસે જામનગર મહાનગરપાલિકાના કચરા ઉપાડવાડી ગાડી દ્વારા વાછરડાને માથે ચડાવી દેતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયેલ છે જેથી ગૌરક્ષકો તેમજ સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે ડ્રાઇવર ચાલક ગાડી મૂકી રવાના થઇ ગયેલ છે. હિન્દુ સેના સૈનીને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પોલીસ ને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વિધાનસભા ખાતે આયોજિત રાજ્ય યુવા સંસદમાં પ્રતિનિધિત્વ કરતો અક્ષય ગરૈયા

cradmin

જામનગર : જામનગર જિલ્લા કક્ષાના આશા સંમેલન સાથે સાથે આશા બહેનો માટે ના આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ ના સેંસિટાઈઝેશન વર્કશોપ આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

રાજગઢ ગામે ગ્રીન ગુડ ડેઈસ કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!