Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

જામનગર શહેરમાં લાખોટા તળાવના મ્યુઝિયમ પર વીજળી પડતા ઇલેક્ટ્રિના સાધનોમાં 17 લાખનું થયુ નુકસાન

જામનગરમાં આજે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાદળથી છવાયેલા આકાશમાંથી લાખોટા તળાવના મ્યુઝિયમ પર વીજળી પડતા ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ 17 લાખથી વધુ ઇલેક્ટ્રિકલ વસ્તુઓમાં નુકસાન થયું છે, જ્યારે 5 લાખનું સ્ટ્રક્ચરમાં નુકસાન થયું છે.

વીજળી પડતા ઈલેક્ટ્રિક વસ્તુમાં ભારે નુકસાન થયું છે. ઇલેકટ્રીક સાધનોમાં 17 લાખનું અને સ્ટ્રક્ચરમાં 5 લાખનું નુકસાન થયુ છે. લાખોટા તળાવના ફોટા અને મ્યુઝિયમમાં કુલ 22 લાખથી પણ વધુનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. તેમજ મોટાભાગની વસ્તુઓ ફેલ થઈ ગયી છે.

Related posts

યુક્રેન માં ગુજરાતના અનેક વિદ્યાર્થી ઓ ફસાયા

samaysandeshnews

પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ

samaysandeshnews

ધોરાજી ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની બાર ગાહ માં ખીરાજ એ અકિદત પેશ કરતા મુસ્લિમો ખલીફા એ શેખુલ ઇસ્લામ હાજી ઇકબાલ બાપુ કાદરી રહ્યા ખાસ ઉપસ્થિત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!