Samay Sandesh News
અન્યગુજરાતજામનગરટોપ ન્યૂઝદેવભૂમિ દ્વારકા

જામનગર સહીત આજુબાજુ ના વિસ્તાર માં ભૂકંપનો ૪.3 તીવ્રતા નો આંચકો અનુભવાયો,લોકો નીકળ્યા ઘર ની બહાર

જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના હરિપર, ખાંનકોતડા, બેરાજા સહિતના અનેક ગામોમાં મોડી સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.

જેમાં એક પછી એક બે વખત આંચકા અનુભવાયા છે. તેમજ પ્રાથમિક માહિતી મુજબ અંદાજે રિક્ટર સ્કેલ ૪.૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

 

Related posts

જામનગર મહાનગરપાલિકા સંચાલીત સ્થળોમાં આજથી વેક્સિન સર્ટીફીકેટ ફરજિયાત

samaysandeshnews

જામનગર : કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

cradmin

પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા હાઇવે માર્ગે ગમખ્વાર અકસ્માત.

cradmin

Leave a Comment

error: Content is protected !!