Latest News
ભારત-ઇઝરાયેલ મિત્રતાના નવા અધ્યાયની શરૂઆત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ વચ્ચે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત વીરતા, બલિદાન અને ગૌરવની ગાથા: ચોરવાડના વતની વીર શહીદ રાકેશભાઈ દેવાભાઈ ડાભીને શ્રદ્ધાંજલિ વિઠલનગર સોસાયટી પાણીમાં ગરકાવ : દસ દિવસથી વરસાદી પાણી ભરાતા રહીશોનો આક્રોશ, નગરપાલિકા સામે ઉગ્ર રોષ કરોડોની મિલકત પર કુટુંબીય સંઘર્ષ : સંજય કપૂરના અવસાન બાદ કરિશ્મા કપૂરના સંતાનોની કોર્ટમાં એન્ટ્રી, ન્યાય માટે કાનૂની જંગ શરૂ જાણો, ૧૦ સપ્ટેમ્બર – બુધવાર અને ભાદરવા વદ ત્રીજનું રાશિફળ : મિથુન સહિત બે રાશિ માટે શુભ સંકેતો, તો કેટલીક રાશિએ સાવચેતી રાખવી જરૂરી કાઠમાંડુ ઍરપોર્ટ પર અટવાયેલા ગુજરાતીઓ : કૈલાસ માનસરોવર યાત્રા પછી ૨૦૦ જેટલા મુસાફરોની પરેશાની, ફ્લાઇટ રદ થતાં ચિંતા વ્યાપી

રાજકોટ નાધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજના કામના પગલે ડાયવર્ઝન કઢાતા વાહન ચાલકોને હાલાકી,હિત સમિતિનુ આંદોલન.

જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જુનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી લઈને ડાઇવર્જન અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ પરતું રોડના કારણે મુશ્કેલીઓ ઉભી થવાથી આહ રોજ હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપ્યું હતું

જેમાં ધોરાજીનાં ફરેણી રોડ અને ત્યાંથી ચોકી અને જુનાગઢ તરફ જવા માટેનો ડાઈવરજન અને જામનગર થી જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ ગામ પાસે થી ડાઇવર્જન અને ત્રીજા ધોરાજીનાં જમનાવડ રોડ અને કેનાલ રોડ પર થી જુનાગઢ તરફ જવા માટેનો ડાઈવર્જન કરવામાં આવેલ છે ત્યારે ધોરાજીના જમનાવડ રોડ અને રેલવે ફાટક થી કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડ થી જુનાગઢ રોડ તરફ જવા માટેનો ડાયવર્જન બે કિલોમીટર જેટલો માર્ગમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા તો સર્જાય જ છે.

પણ હવે આ મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને મસ મોટા ખાડા ઓ પડી ગયાં છે જેને કારણે નાનાં મોટાં વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે અને નાનાં મોટાં અકસ્માત સર્જાય છે અને અને વાહન ચાલકોને અને પેસેન્જરોને ભય લાગે છે અને આ ખખડધજ હાલતમાં બની ગયેલ રસ્તાને કારણે સમય પણ વધારે લાગે છે અને વેરેનટેજ પણ વધારે થાય છે .

ત્યારે આ જામનગર થી જુનાગઢ તરફ અને ધોરાજી થી ઉપલેટા કે જામનગર જવા માટે વાહનો આજ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે રોજનાં હજારો વાહનો આ કેનાલ વાળા માર્ગનો ઉપયોગ કરી અહીં થી વાહનોની અવરજવર થાય છે ત્યારે વાહન ચાલકો હોય કે ત્યાંનાં દુકાન ધારકો કે પછી પેસેન્જરોની એક જ માંગ છે કે આ કેનાલ વાળા માર્ગનું ડામરથી નવો બનાવવામાં.

રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?