Samay Sandesh News
જુનાગઢટોપ ન્યૂઝ

ધોરાજી ના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પિતૃ તર્પણ નિમિત્તે લોકો એ પિતૃ તર્પણ કર્યું

ધોરાજી નાં અતી પ્રચિન અને પાંડવોએ સ્થાપના કરેલ એવાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે અમાસ નિમિત્તે લોકો શ્રધ્ધાંપૂર્વક પિતૃ તર્પણ માટે આવે છે. અને આ તકે પંચનાથ મંદિર ખાતે પંચનાથ પુર્વક મંગળ દ્વારા ભાવિકો માટે સ્થાન માટે ખાસ અલગથી વ્યવસ્થા કરાઈ છે.

આ તકે સ્વામી શ્રધ્ધાંનંદ ગીરી બાપુ એ જણાવેલ કે અહીં જુદા જુદા સમાજ પુર્વજ નો સ્મારકો આવેલ છે અને લોકો શ્રધ્ધાપૂર્વક દેશવિદેશ થી અહી પિતૃ તર્પણ કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે આ તકે મંદિર ખાતે ખાસ પુજા અર્ચના અને આરતી યોજાયા હતા અને ભક્તો એ દર્શનનો લાભ લીધો હતો..

Related posts

Ministry : વિશ્વ ડેરી મંત્રાલય અને મચ્છઉદ્યોગ પશુ પાલન પરસોતમ ભાઈ રૂપાલાજી ધોરાજી પ્રવાસે આવ્યા

samaysandeshnews

Gujarat: આજ થી વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે…

samaysandeshnews

જુનાગઢ ઝાંઝરડા ચોકડી શ્રીજી ફેન્સી ઢોસાની દુકાનમાથી ચોરી થયેલ મોબાઇલ ફોન તથા રાજકોટ કુવાડવા ખાતેથી ચોરી થયેલ હિરો – હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર સાથે બે ચોર ઇસમને પકડી પાડતી જુનાગઢ બી.ડીવીઝન પોલીસ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!