Latest News
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ..સરહદીય વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અપાઇ સૂચના આપાઈ

નરસિંહ મહેતા સરોવરના કાંઠા પાસે મોડી રાતે બની આગની ઘટના,સરોવર પાસે આવેલ દરગાહની દીવાલ ના પાછળ આગ ભભૂકી ઉઠી

નરસિંહ મહેતા સરોવરના કાંઠા પાસે મોડી રાતે બની આગની ઘટના,સરોવર પાસે આવેલ દરગાહની દીવાલ ના પાછળ આગ ભભૂકી ઉઠી,

વીઓ:-

મોડી રાત્રે નરસિંહ મહેતા સરોવરના કાંઠા પાસે આગની ઘટના બની હતી,આગની ઘટનાની ફાયર વિભાગને જાણ કરાઈ હતી ,ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવા ના પ્રયત્નો કર્યા હતા,આગ બુઝાવવામાં જૂનાગઢ મનપાનો ફાયર વિભાગ નિષ્ફળ સાબિત થયો હતો .જોકે દરગાહ પાસે આવેલા ખેતરમાં આગ લાગ્યા હોવાથી ફાયર વિભાગને આગ બુઝાવવાની જગ્યા ના મળી હતી. આખેતરમાં આગ લાગવાથી કોઇ જાનહાનિ નહીં, પરંતુ ક્યાંક મોટી ઘટના બને તો શું ફાયર વિભાગ આ જ રીતના રહેશે નિષ્ફળ??? એવા પણ સવાલો ઉથી રહ્યા છે બીજી તરફ મનપાના ફાયર વિભાગ પાસે નથી પુરતા સાધનો તેવો સ્થાનિકોનો

આક્ષેપ કરી રહ્યા છે.અને
દોઢ કલાક સુધી ફાયર વિભાગ આગને ન બુઝાવી સક્યું હતું.અને કુદરતી રીતે જ આગ ઠરી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.જો આ સામાન્ય આગ ન બુઝી જૂનાગઢ મનપા ના ફાયર વિભાગથી તો કોઈ મોટી ઘટના બને તો શું આ જ રીતે નિષ્ફળ રહેશે જૂનાગઢ મનપાનો ફાયર વિભાગ તેવા સળગતા સવાલો???…

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ