Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

નવા ધનાળાના પાટીયા પાસે અકસ્માતમાં ત્રણના મોત,બે ઈજાગ્રસ્ત

માળીયા હાઇવે પર નવા ધનાળા ગામ પાસે બુધવારે વહેલી સવારે મુંબઈથી કચ્છ તરફ જઈ રહેલ કારને ટ્રેલરે જોરદાર ટક્કર મારતા કાર રોડની નીચે ઉતરી ગઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી બે મહિલા અને એક પુરુષનું મોત નિપજ્યું હતું.જ્યારે બે લોકોને ઇજા પહોંચી હતી.

હળવદ માળીયા હાઈવેપર વહેલી સવારે કારને ટ્રેલર ચાલકે અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર સામું બેન વસ્તાભાઈ પટેલ,મોંઘીબેન માનાંભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં જ્યારે ઋત્વિકભાઇ માનાભાઈ પટેલ વસ્તારામ ભાઈ નારણ ભાઈ પટેલને ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં હળવદ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને હળવદ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતાં. બનાવને પગલે હળવદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

Related posts

Ministry: નાગરીકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જિલ્લાના વિવિધ વિભાગો સાથે બેઠક યોજતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

cradmin

ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનો ઉત્સવ છે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’

cradmin

પતિએ કરી પત્ની ની હત્યા…

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!