Samay Sandesh News
ગુજરાત

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોખડાના હરિપ્રસાદ સ્વામિના અક્ષરવાસ પર થતા પાઠવ્યો શોક સંદેશ, જુઓ વિડીયો

[ad_1]

સોખડાના હરિપ્રસાદ સ્વામિના અક્ષરવાસ થયા બાદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શોક સંદેશો પાઠવ્યો છે. આ શોક સંદેશા દ્વારા તેઓએ દુખની લાગણી વ્યક્ત કરી છે. હરિપ્રસાદ સ્વામિનો દિવ્યદેહ સોખડા ખાતે 31 જુલાઇ સુધી રાખવામાં આવશે. અને 1 ઓગષ્ટના રોજ તેમનુ અંતિમ સંસ્કાર કરાશે. 

[ad_2]

Source link

Related posts

 પાટણ જળશક્તિ અભિયાન-2022નો મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે શુભારંભ

samaysandeshnews

રાજકોટ : ગોંડલ ચોકડી ખાતે આશરે રૂ.૮૯ કરોડના ખર્ચે બનેલા સિક્સ લેન ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

samaysandeshnews

જુનાગઢ : મધુરમ વિસ્તારમાં રોડ પર નડતરરૂપ ઝુપડપટ્ટીઓ દૂર કરાય.

cradmin

Leave a Comment

error: Content is protected !!