Samay Sandesh News
ગુજરાત

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ગ્રામ પંચાયત કચેરી પાસે કોરોના વાઇરસ ને લઈ ગરમ ઉકાળા નું વિતરણ

સમગ્ર રાજ્ય માં કોરોના ની ત્રીજી લહેર ના ભણકાર વાગી ચુક્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ કોરોના વાઇરસ ના કેસો વધી રહ્યા છે જેમાં મંગળવાર ના રોજ રાજેશ્વર આંજણા મંડળ દિયોદર અને ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા કોરોના વાઇરસ ની મહામારી સમય ગરમ ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો અને દિયોદર શહેર ના લોકો એ ગરમ ઉકાળા નો લાભ લીધો હતો જેમાં રાજેશ્વર આંજણા મંડળ માંથી ડો નરેશભાઈ ચૌધરી ,ભારત વિકાસ પરિષદ પ્રમુખ જામાભાઈ પટેલ,મહિલા પ્રમુખ બીનાબેન ઠક્કર તેમજ બંને શાખા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌજન્ય દાતા વિનોદભાઈ ગૌસ્વામી આયુર્વેદ શાખા બનાસકાંઠા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

જેતપુર તાલુકામાં ગ્રામપંચાયતનો ચૂંટણીજંગ 106 મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફ રવાના.

samaysandeshnews

જામનગર : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે ધુળસીયામાં કોઝ- વે અને ધુતારપરમાં માઈનોર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું

cradmin

જામનગર : જી. જી. હોસ્પિટલમાં નાગરિકો માટે સી. પી. આર. ટ્રેઈનિંગ સેશનનું આયોજન કરાયું

cradmin

Leave a Comment

error: Content is protected !!