Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રીની જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અંગેની શોર્ટ બ્રિફ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો  સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રી એ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાય થી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. મુખ્યમંત્રીશ્રી સાથે જામનગર ના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

Related posts

સુરતમાં સ્માર્ટ સીટી કોન્ફરન્સમાં હવામાંથી પાણી કાઢી મુલાકાતીઓને પીવડાવાયું

samaysandeshnews

સુરતમાં વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખાના પર પોલીસે પાડી રેડ

samaysandeshnews

અમરેલી:રાજકોટ-ભાવનગર હાઇવે પર ભૂવો, ભૂવાના કારણે ટ્રકે પલટી મારી

cradmin

Leave a Comment

error: Content is protected !!