Samay Sandesh News
ગુજરાતજામનગર

રણજીત સાગર રોડ લાલપુર બાયપાસ નજીક ગણેશ મંદિર પાસે લાખોટા માં પાણી ઠલવતી કેનાલમાં ગાય ખાબકી

રણજીત સાગર રોડ લાલપુર બાયપાસ નજીક ગણેશ મંદિર પાસે લાખોટા માં પાણી ઠલવતી કેનાલમાં ગાય ખાબકી કેનાલમાં પાણી ઓવરફ્લો માટેના જે પાટીયા મૂકવામાં આવ્યા છે.

તે પાટિયા અને કેનાલ ની દિવાલ વચ્ચે ગાય ફસાઇ જતા તાત્કાલિક ફાયરે કેનાલ ના પાટીયા ખોલીને બે કલાકની જહેમત પછી ગાયને બારે કાઢેલી

Related posts

જામનગર : જામનગર જિલ્લા કક્ષાના આશા સંમેલન સાથે સાથે આશા બહેનો માટે ના આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ ના સેંસિટાઈઝેશન વર્કશોપ આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

ચોરીના ગુના નો નાસતો ફરતો આરોપી પકડી પાડતી સિધ્ધપુર પોલીસ.

samaysandeshnews

જામનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાના કાર્યક્રમો યોજાયા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!