Samay Sandesh News
ગુજરાતરાજકોટ

રાજકોટ જિલ્લાના ધોરાજીના અવેડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા વિર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા

જેમાં તામિલનાડુ માં હેલિકોપ્ટર ક્રેર્સ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિર જવાનો ને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ધોરાજી પ્રખંડ દ્વારા વિર જવાનો ને શ્રદ્ધાંજલિ તેમજ હનુમાન ચાલીસા અને રામધુન નો કાર્યક્રમ યોજાયો હતો

દલસુખભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે તામિલનાડુ હેલીકોપ્ટર ક્રેર્સ દુર્ઘટનામાં જે આપણા જવાનો જે શહીદ થયા છે. શ્રધ્ધાંજલિ રૂપે જાહેર જનતા અવેડા ચોક ખાતે શ્રધ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલો હતો આ કાર્યક્રમ ની અંદર સરકારી અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો અને ધોરાજી વિવિધ સામાજિક સંસ્થાઓ ના આગેવાનો અને ધોરાજી ની પ્રજાજનો ઉપસ્થિત રહી ને વિર જવાનો ને શ્રદ્ધાંજલિ આપી. શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા હતા

Related posts

જામનગર માં યુવાનો હાથમા સળગતી મશાલ લઈ અંગારા પર રમે છે રાસ…

samaysandeshnews

પાટણમાં ઈદે મિલાદુન્નબી પ્રસંગે ભવ્ય ઝુલુસ નિકળ્યું

samaysandeshnews

રાજકોટ : ફરી એકવાર ગુજરાતમાં માદક પદાર્થ ઘુસાડવાનુ માફીયાઓનુ ષડયંત્ર નિષ્ફળ

cradmin

Leave a Comment

error: Content is protected !!