Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

વરસાદ એલર્ટના પગલે રેસ્કયુ ટીમ તૈનાત કરાઈ

જે રીતે હવામાન વિભાગ તરફથી ચેતવણીઓ અને બુલેટીન મળી રહ્યા છે.વરસાદ એલર્ટના પગલે રેસ્કયુ ટીમ તૈનાત અને તેને પગલે દરિયાઈ પટ્ટી ધરાવતો જામનગર જીલ્લાનું વહીવટીતંત્ર પણ કલેકટર ડો.સૌરભ પારધીના સીધા માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સાબદું છે, અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા સૂચનો અને વરસાદની દરેક મુમેન્ટ પર નજર રાખી નીચાણવાળા વિસ્તારોને સમયાંતરે એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કલેકટર ડો.સૌરભ પારઘીના જણાવ્યાનુસાર ખરાબ હવામાનને પગલે દરિયામાં ગયેલ માછીમારીની બોટોને પરત આવી જવા સૂચનાઓ આપી દેવામાં આવી છે અને મોટાભાગની બોટો પરત આવી ચુકી છે.

વરસાદ એલર્ટના પગલે રેસ્કયુ ટીમ તૈનાત કરવામાં આવી અને 1 NDRF અને 2 SDRF ની ટીમ સ્ટેન્ડ બાદ મુકવામા આવી..જીલ્લાના 25 પૈકી 23 ડેમ ઓવરફલો થતા નિચાણવારા વિરતારોમા એલર્ટ.વધુ વરસાદ પડે આફત સર્જી શકે તે માટે જિલ્લામા 3 ટીમ તેમજ ફાયર રેસ્ક્યુ ની ટીમ તૈનાત.

 

 

Related posts

નર્મદા : રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

cradmin

જામનગર : અન ડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુન્હામાં ગયેલ રોકડા ૩-૪૨,૦૦૦/- સાથે આરોપીને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

cradmin

જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આઇ.સી.ડી.એસ.ની ડીસ્ટ્રિક્ટ લેવલ મોનીટરીંગ અને રીવ્યુ કમિટીની બેઠક યોજાઇ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!