Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય 2 સપ્ટેમ્બર ગુરુવાર થી શરૂ

  • હાલમાં ગુજરાતમાં ધોરણ  9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.
  • રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારોને જણાવ્યું  કે ગુજરાતના 6થી8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય 2 સપ્ટેમ્બર ગુરુવાર થી શરૂ કરવામાં આવશે.
  • કોવિડ ગાઇડલાઇનનું  ચુસ્ત પાલન કરાશે.
  • ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે સરકારી અને ખાનગી શાળાએ અમલ કરવાનો રહેશે
    કેબિનેટ બેઠક બાદ કરવામાં આવી જાહેરાત.
  • શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 30 હજાર શાળાઓના વર્ગો શરૂ કરવામાં આવશે.

Related posts

સુરતમાં વરાછા વાસીઓ ની વર્ષો જૂની સરકારી કોલેજ ની માંગણીસંતોષાતાવિદ્યાર્થીઓને મોટી રાહત

samaysandeshnews

જામનગર : વોર્ડ નં.12 ના નગરસેવક અસલમભાઇ ખીલજી તથા જેનબબેન ખફી ની સહારનીય કામગીરી.

cradmin

કચ્છ : રાપર પોલીસ સ્ટેશનના જેસડા-સુવઈ રોડ ઉપરથી ઈગ્લીશદારુનો (પ્રોહીબીશનનો) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

cradmin

Leave a Comment

error: Content is protected !!