Samay Sandesh News
ગુજરાતસુરત

સુરતના જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત- નવસારી ટીમ નું સેવાકીય કાર્ય

જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત- નવસારી ટીમ દ્વારા રવિવારનાં રોજ જીવન જયોત મંદબુધ્ધિ માનવ મંદિર આશ્રમ ખાતે ૧૨૫જેટલા મંદબુધ્ધિનાં બાળકો રહે છે.તેઓને જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત- નવસારી ટીમ દ્વારા રવિવારનાં રોજ ભોજન પ્રસાદની સેવા આપવામાં આવી હતી.તેમજ કામરેજ સરથાણા રોડ પર આવેલ વાલક પાટિયા સ્થિત આવેલ જીવન જયોત મંદબુધ્ધિ માનવ મંદિર આશ્રમ ખાતે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતુ.સાથે સાથે અતિથિઓને ભોજન પ્રસાદ પણ આપવાનો લ્હાવો લીધો હતો.છેલ્લા સાત વર્ષથી જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત- નવસારી ટીમ દ્વારા મંદબુધ્ધિનાં પ્રભુજીવોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થામાં સાથે ૧૦૦ થી વધુ ગૌસેવકો જોડાયેલાં છે.

Related posts

અલીયાથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી આર.સી.મકવાણા આવતીકાલે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવશે

samaysandeshnews

જુનાગઢ જીલ્લા ભાજપની પુર્ણ દિવસની ટિફિન બેઠક 25 માર્ચ ના રોજ મળશે

samaysandeshnews

Jamnagar: ડી.કે.વી. સાયન્સ કોલેજ જામનગર ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!