Samay Sandesh News
ગુજરાતસુરત

સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ ભેસાણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બારોબાર પાણીની ચોરી થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે

સુરત મહાનગરપાલિકાએ આવી કોઈ પરમિશન આપી છે ખરી? દિવાલ તોડીને અંદરથી પાણીની લાઇન પસાર કરી બિન્દાસ થી પાણીની ચોરી થઈ રહી છે આણીજાણસુરતમહાનગરપાલિકાને છે ખરી? કોઈ અધિકારી દ્વારા બારોબાર સેટીંગ પાડી દેવાયું હોય એવું જ લાગે છે રહ્યું છે?
સુરત મહાનગર પાલિકા નાં કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા આ પાણીની ચોરી થઈ રહી છે તો તેણે રોકી ને તેણાં પર કોઈ યોગ્ય પગલાં ભરાશે ખરા? કે પછી લોલમલોલ….

Related posts

એક પ્રયત્ન કુપોષણ નાબૂદી તરફ

samaysandeshnews

ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનું નિધન, ઝાયડસ હોસ્પિટલમાં દુનિયાને કીધી અલવિદા

samaysandeshnews

Election: MCMC મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લેતાં જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!