Samay Sandesh News
ગુજરાત

સુરેન્દ્રનગર:વઢવાણમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, ચોકલેટ આપવાના બહાને કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

[ad_1]

સુરેન્દ્રનગરના વઢવાણમાં એક નરાધમે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. ચોકલેટ આપવાના બહાને બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. એક યુવકે જોઈ જતા તે નરાધમને માર મરાયો હતો. અને બાદમાં પોલીસને સોંપાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  

[ad_2]

Source link

Related posts

સુરતમાં પાલનપુર પાટીયા શાકભાજી માર્કેટ પાસે બાઇક ચાલકની ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી

samaysandeshnews

જામનગર કમિશ્નરે રણમલ તળાવ ભાગ-1 અને 2 નું નિરીક્ષણ કર્યું

samaysandeshnews

રાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું શંકાસ્પદ મોત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!