Latest News
ધ્રોલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કરશ્રીની આગેવાની હેઠળ ૨૯માંથી ૨૪ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ — લોકકલ્યાણ માટે જિલ્લાસતરની તત્પરતા! જામનગર મનપામાં ૧૭ સામાન્ય બેઠકો ઘટતાં રાજકીય ભૂકંપ : નવા અનામત રોસ્ટર બાદ અનેક ધુરંધરોના પત્તા કપાશે, ચૂંટણીની નવી ગોટી ગોઠવાઈ! દીકરીનો અધિકાર હવે અખંડિત: ખેતીની જમીન પર પુત્ર જેટલો જ હક્ક – ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, નીચલી અદાલતનો આદેશ રદ કરી દીકરીના અધિકારને નવો ન્યાયિક સંરક્ષણ ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે માવઠાનો પ્રહારો: પરિક્રમા માર્ગ ધોવાતા તંત્ર ચેતી ગયું, જિલ્લા કલેક્ટરની તાત્કાલિક અપીલ – ભક્તોને ધીરજ રાખવા અનુરોધ “દૃષ્ટિ ઓછી, પરંતુ સ્વપ્નો અનંત”: ૨૦ ટકા દૃષ્ટિ ધરાવતા આનંદ મહલદારની વાંસળીના મધુર સૂરથી જીવંત બને છે મુંબઈની લોકલ ટ્રેન મુંબઈના કબૂતરખાનાં મુદ્દે જૈન સમાજનો નરમ પરંતુ દૃઢ અવાજ: BMC કમિશનર સાથે રચનાત્મક બેઠક, વૈકલ્પિક સ્થળ માટે રજૂઆત

હારીજમા પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો..

હારીજમા પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો..

હારીજના આંબેડકર વર્ષમાં છેલ્લા 1 વર્ષ થી પાણીની પારાયણ.. મહિલાઓ ત્રસ્ત..

પાણી ન મળતા સ્વખર્ચે વેચાતું પાણી લેવાની નોબત.. અગાઉ પણ પાલિકા માં મહિલાઓ પહોંચી પાલિકામાં કપડાં ધોઈ વિરોધ દર્શાવ્યો હતો.

હારીજ આંબેડકર વાસ કન્યાશાળા પાસેની મહિલાઓ પાણી નહીં મળતા પાલિકા પહોંચી નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા… આંબેડકર વાસમાં પાણી નહિ મળતા નગરપાલિકામાં મચાવ્યો હોબાળો.

મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા પાલિકાના સતા અધિકારીઓની ગેર હાજરી જોવા મળી.. ત્યારે મહિલાઓને લોલીપોપ આપી સોમવાર થી રેગ્યુલર પાણી આવી જશે તેવું નગરપાલિકાના કર્મચારી દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવશે તેઓ દીલાસો આપી પરત મોકલી દેવામાં આવ્યા હતા..

પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અને ચીફ ઓફિસરની ચેમ્બરો પણ ખાલી જોવા મળી..

છેલ્લા 1 વર્ષ થી આ વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની મહિલાઓની ઉગ્ર રજૂઆત પણ સાંભળનારુ કોઈ ન જોવા મળ્યું..

https://www.instagram.com/samay__sandesh/

શહેરના મિનરલ વોટર પ્લાન્ટ કોના કોન્ટ્રાક્ટ થી ચાલતા વોટર પ્લાન્ટમાં રોજનું હજારો રૂપિયાનું પાણીનું વેચાણ થાય છે ત્યારે શહેરના આંબેડકર નગર ની મહિલાઓની ખારું પાણી પણ મળતું નથી વોટર પ્લાન્ટ ને કયું કનેક્શન છે તેની પણ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે… કે કોઈ મિલીભગતથી મિનરલ પ્લાન્ટમાં પાણીનું વેચાણ થાય છે તેની લોક ચર્ચા ઉઠવા પામી છે.

મિનરલ વોટર વર્કસ નું વેચાણ થી થતું પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી ત્યારે વોટર વર્કસ ના નળ કનેક્શન ની તપાસ થવી જોઈએ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?