Latest News
સોમનાથ ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી પરિવારની આસ્થાનો ભંગ કરવાનો આક્ષેપ: ૨૦૦ વર્ષથી રહેલી ધરોહર અને સમાધિ પર અધિકાર જતાવતો પરિવાર, ન્યાયની માંગ સાથે વડાપ્રધાનને પાઠવી અરજી ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં ફોરેસ્ટ સ્ટાફ પર હુમલો: લાકડીઓ વડે હુમલો, મહિલા સ્ટાફ સહિત પાંચને ઇજા, અધિકારીઓ દોડી આવ્યા હોસ્પિટલ જામનગર જિલ્લાની આપદા વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા માટે દિલ્હીની NDMA ટીમની મુલાકાત: આપત્તિ સમયે લોકલક્ષી જવાબદારી માટે તંત્રને સમયસર સચેત રહેવા સૂચન બોડીકેર સ્પામાંથી બાળમજૂરી પકડાઈ: રણજીતસાગર રોડ પર પોલીસના દરોડા દરમ્યાન કૌભાંડનો પર્દાફાશ કોના બાપની દિવાળી? રૂ. ૨.૫૦ કરોડનો રોડ ૧૨૦ દિવસમાં ખોદી નાંખ્યો! – જામનગર મહાનગરપાલિકા મફતમાં નહીં છૂટે તેવો ‘નાણા નાંખો ને કમાવાની’ યોજિત કવાયતનો ખુલાસો જનહિતમાં ફરજ બજાવતી મહિલા તલાટી લાંચ લેતા ઝડપાઈ: 20 હજારની રકમ સાથે એસીબીની કાર્યવાહી, પદની મર્યાદા ભુલાઈ

હારીજમા પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો..

હારીજમા પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો..

હારીજના આંબેડકર વર્ષમાં છેલ્લા 1 વર્ષ થી પાણીની પારાયણ.. મહિલાઓ ત્રસ્ત..

પાણી ન મળતા સ્વખર્ચે વેચાતું પાણી લેવાની નોબત.. અગાઉ પણ પાલિકા માં મહિલાઓ પહોંચી પાલિકામાં કપડાં ધોઈ વિરોધ દર્શાવ્યો હતો.

હારીજ આંબેડકર વાસ કન્યાશાળા પાસેની મહિલાઓ પાણી નહીં મળતા પાલિકા પહોંચી નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા… આંબેડકર વાસમાં પાણી નહિ મળતા નગરપાલિકામાં મચાવ્યો હોબાળો.

મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા પાલિકાના સતા અધિકારીઓની ગેર હાજરી જોવા મળી.. ત્યારે મહિલાઓને લોલીપોપ આપી સોમવાર થી રેગ્યુલર પાણી આવી જશે તેવું નગરપાલિકાના કર્મચારી દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવશે તેઓ દીલાસો આપી પરત મોકલી દેવામાં આવ્યા હતા..

પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અને ચીફ ઓફિસરની ચેમ્બરો પણ ખાલી જોવા મળી..

છેલ્લા 1 વર્ષ થી આ વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની મહિલાઓની ઉગ્ર રજૂઆત પણ સાંભળનારુ કોઈ ન જોવા મળ્યું..

https://www.instagram.com/samay__sandesh/

શહેરના મિનરલ વોટર પ્લાન્ટ કોના કોન્ટ્રાક્ટ થી ચાલતા વોટર પ્લાન્ટમાં રોજનું હજારો રૂપિયાનું પાણીનું વેચાણ થાય છે ત્યારે શહેરના આંબેડકર નગર ની મહિલાઓની ખારું પાણી પણ મળતું નથી વોટર પ્લાન્ટ ને કયું કનેક્શન છે તેની પણ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે… કે કોઈ મિલીભગતથી મિનરલ પ્લાન્ટમાં પાણીનું વેચાણ થાય છે તેની લોક ચર્ચા ઉઠવા પામી છે.

મિનરલ વોટર વર્કસ નું વેચાણ થી થતું પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી ત્યારે વોટર વર્કસ ના નળ કનેક્શન ની તપાસ થવી જોઈએ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?