સમાચાર શતક: સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો, પ્રશાસનનો નિર્ણય, જુઓ મહત્વના સમાચાર

[ad_1] સૌરાષ્ટ્રમાં (Saurashtra) સતત બીજા વર્ષે નહીં યોજાય (Lok Melo) લોક મેળો. કોરોનાની (Corona) સ્થિતિને જોતાં પ્રશાસને (Administration) લીધો નિર્ણય. રાજ્ય સરકારે RT-PCR ના દર કર્યા ઓછા. ખાનગી લેબોરેટરી (Laboratory) 400 રૂપિયામાં કરશે RT-PCR ટેસ્ટ. અને ઘર બેઠા ટેસ્ટ કરાવવા માટે 550 રૂપિયા આપવાના રહેશે. અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેનો દાવો. ગ્રામ્ય વિસ્તારોમાં 80 ટકા કરતાં … Read more

Coronavirus: ત્રીજી વખત સંક્રમિત થઈ મુંબઈની આ ડોક્ટર, કોરોના રસીના બન્ને ડોઝ લેવા છતાં લાગ્યો ચેપ

[ad_1] Coronavirus: ત્રીજી વખત સંક્રમિત થઈ મુંબઈની આ ડોક્ટર, કોરોના રસીના બન્ને ડોઝ લેવા છતાં લાગ્યો ચેપ [ad_2] Source link

ટોપ 20: કોરોના દરમિયાનના રાત્રિ કરફ્યુમાં 1 કલાકની રાહત, રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ

[ad_1] રાજ્યના 75 તાલુકાઓમાં આજે વરસાદ પડ્યો. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં પડ્યો. મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદની આગાહી કરાઇ છે. કોરોના (Corona) દરમિયાનના રાત્રિ (night) કરફ્યુમાં (curfew) મહાનગરોમાં 1 કલાકનો ઘટાડો કરાયો છે. નવા નિયમ 31 જુલાઇથી અમલ કરાશે. [ad_2] Source link

આપણી ખબર: દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના, હવામાન વિભાગની આગાહી,જુઓ મહત્વના સમાચાર

[ad_1] દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હળવો વરસાદ (rain) પાડવાની સંભાવના. હવામાન વિભાગે (Meteorological Department) વ્યક્ત કરી આગાહી. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઇ. નવસારીના (Navsari) ચિખલી (Chikhli) પોલીસ સ્ટેશનના બે શંકાસ્પદ આરોપીના આપઘાત કેસમાં PI, PSI સહિત 4 પોલીસકર્મીઓ સામે હત્યા અને એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ છે. [ad_2] Source link

Rakesh Asthana Became The New Commissioner Of Delhi

[ad_1] નવી દિલ્હી: BSFના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984 બેંચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને બીએસએફના ડીજીમાંથી  બદલી કરી દિલ્હીના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. રાકેશ અસ્થાનાને સેવાનિવૃત થવાના ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલીસ કમિશનરની કમાન મળી છે. આ માટે સરકારે સત્તાવાર આદેશ જારી કરી દીધો છે.રાકેશ … Read more

EPF Tips: ઘર બેઠે EPF અને EPS એકાઉન્ટમાં નોમિની એડ કરો, આ છે સરળ પ્રક્રિયા

[ad_1] આપણે બેંકમાં ખાતું ખોલાવીએ, એફડી કરાવીએ અથવા તો કોઈ સ્કીમ ખરીદીએ તો તમને નોમિની એડ કરવાનું કહેવામાં આવે છે. તેનાથી જો કોઈ કારણવશ ખાતાધારકનું મોત થાય તો તેના રૂપિયા તેમના દ્વારા એડ કરવામાં આવેલ નોમિની અથવા વારસદારને મળે છે. ઈપીએશ એકાઉન્ટમાં પણ આવું થઈ શકે છે. જો કોઈ ઈપીએફમાં રોકાણ કરે છે તો તેણે … Read more

ટોપ 10: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સોનિયા ગાંધી સાથે મુલાકાત, જુઓ વિડીયો

[ad_1] પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી (Chief Minister) મમતા બેનર્જીએ (Mamata Banerjee) સોનિયા ગાંધી (Sonia Gandhi) અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. સંસદના બંને ગૃહોમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. જાસૂસીકાંડ મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. [ad_2] Source link