મારુ શહેર મારી વાત: અમદાવાદનાં કાલુપુર વિસ્તારમાં લોકોની સમસ્યા, ઠેર-ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય

[ad_1] મારુ શહેર મારી વાતમાં અમદાવાદનાં (ahmedabad) કાલુપુર (kaalupur) વિસ્તારમાં લોકોની (people) સમસ્યા (problem) આવી સામે. વેપારીઓ પોતાનું દર્દ વર્ણવી રહ્યા છે. દુકાન બહાર જ ભૂવો પડતાં વેપારીઓને કામ ધંધામાં અડચણ ઊભી થઈ રહી છે. ગ્રાહકોને (customer) દુકાનમાં આવતા તકલીફ પડે છે અને વેપારમાં પણ મુશ્કેલી આવી રહી છે. [ad_2] Source link

તાઉતે વાવાઝોડાનો મામલો: તાલાલા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની મુખ્યમંત્રીને શું છે રજૂઆત?, જુઓ વિડીઓ

[ad_1] તાઉતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની તાત્કાલિક ભરપાઈ કરવા માટે તાલાલા માર્કેટિંગ યાર્ડના (Talala Marketing Yard) સત્તાધીશોએ મુખ્યમંત્રી (Chief Minister) વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે. ગીરસોમનાથના ખેડૂતોને થયેલા નુકસાન મામલે સહાય કરવા માંગ કરાઇ છે.   [ad_2] Source link

કર્ણાટકમાં ભાજપના નવા મુખ્યમંત્રી બસવરાજના પિતા પણ હતા મુખ્યમંત્રી, જાણો ક્યા ઐતિહાસિક ચુકાદાને કારણે કરાય છે યાદ ?

[ad_1] કર્ણાટકમાં ભાજપના નવા મુખ્યમંત્રી બસવરાજના પિતા પણ હતા મુખ્યમંત્રી, જાણો ક્યા ઐતિહાસિક ચુકાદાને કારણે કરાય છે યાદ ? [ad_2] Source link

Glenmark Life Sciences Ipo Opens On 26th July Grey Market Premium At 20 Percent Should You Subscribe Listing On Bse Nse

[ad_1] Glenmark Life Sciences IPO: દેશની ટોચની ફાર્મા કંપનીઓમાંથી એક એવી ગ્લેનમાર્ક લાઇફ લાઇન્સિસ(Glenmark Life Sciences) નો IPO 27 જુલાઈ એટલે કે આવતીકાલે સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ પોતાના IPOની કિંમત 695-720 રૂપિયા રાખી છે. તેમાં તમે 29 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો. ત્યાર બાદ તેનું સબ્સક્રિપ્શન બંધ થઈ જશે. તેની મૂળ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સ … Read more

Prime Minister Narendra Modi Twitter Followers Cross 70 Million Mark

[ad_1] નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં નહીં પણ દુનિયાભરમાં લોકપ્રિય છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર હેન્ડલ પર 70 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કર્યો છે. પીએમ મોદી દુનિયાભરમાં સૌથી વધારે ફોલો  કરવામાં આવતા નેતાઓમાંના એક છે અને તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જ જાય છે.પ્રધાનમંત્રી મોદીએ પોતાનું ટ્વીટર એકાઉન્ટ 2009માં શરૂ કર્યુ હતુ, તે સમયે તેઓ … Read more

Ind vs SL 2nd T20I: રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું

[ad_1] ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી 20 મેચના રોમાંચક મુકાબલામાં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હાર આપી છે. પહેલા બેટિંગ કરતા ભારતે 5 વિકેટે 132 રન કર્યા હતા. શ્રીલંકન ટીમને 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. [ad_2] Source link

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ રહસ્યોને હજું સુધી કોઇ નથી ઉકેલી શક્યાં

[ad_1] Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ રહસ્યોને હજું સુધી કોઇ નથી ઉકેલી શક્યાં [ad_2] Source link