New ATM Transaction Rules: 1લી ઓગસ્ટથી અન્ય બેંકના ATMમાંથી રૂપિયા ઉપાડવા મોંઘા પડશે, જાણો નવો નિયમ

[ad_1] રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓર્ડર બાદ 1 ઓગસ્ટથી બેંક ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) પર ઇન્ટરચેન્જ ચાર્જમાં 2 રૂપાયનો વધારો લાગુ થશે. જૂનમાં આરબીઆઈએ ઇન્ટરચેન્જ ચાર્જ દરેક નાણાંકીય ટ્રાન્ઝેક્શન 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને બિન નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયાથી વદારીને 6 રૂપિયા કરવાની મંજૂરી આપી હતી. ઇન્ટરચેન્જ ફી બેંકો દ્વારા કેર્ડિટ કાર્ડ અથા … Read more

દેશભરના ટ્રાન્સપોર્ટર્સે 1લી ઓગસ્ટથી લોડિંગ અનલોડિંગની મજૂરી માટે શું કર્યો નિર્ણય?

[ad_1] દેશભરના ટ્રાન્સપોર્ટર્સે(Transporters) 1લી ઓગસ્ટથી લોડિંગ અનલોડિંગ મજૂરી નહીં ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જવાબદારી વેપારીઓની હોવાનો ટ્રાન્સપોર્ટરે જણાવ્યું છે. જેમાં રાજકોટ ટ્રાન્સપોર્ટર સંગઠને પણ તમામ ઉદ્યોગકારોને આ નિર્ણયની જાણ કરી છે.       [ad_2] Source link

કેપ્ટન ધવન સહિત આ 8 ખેલાડી આજે શ્રીલંકા સામેની બીજી ટી-20માં નહીં રમી શકે, કારણ જાણીને ચોંકી જશો……

[ad_1] નવી દિલ્હીઃ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ છે, ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ ટી20 જીતીને ભારતીય ટીમ 1-0થી સીરીઝમાં લીડ બનાવી ચૂકી છે, પરંતુ હવે સીરીઝ પર કબજો જમાવવો ટીમ ઇન્ડિયા માટે અઘરો બની રહ્યો છે કેમકે કૃણાલ પંડ્યાના પૉઝિટીવ આવ્યા બાદ મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ આઇલેશનમાં છે. ટીમના એવા આઠ ખેલાડી … Read more

Guru Purnima 2021: Do This Work On Guru Purnima Nad Gets Bless

[ad_1] Guru Purnima Upay: આજે ગુરુપૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ગુરુજનોની પૂજા કરવામાં આવે છે. જે લોકો અષાઢી પૂનમે વ્રત રાખે તેમણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને સત્યનારાયણ વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ.બની રહ્યો છે બે યોગપંચાગ અનુસાર અષાઢી પૂનમે બે યોગ – પ્રીતિ યોગ … Read more

Banaskantha : ઘરમાં એકલી પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી, શરીરસુખ માટે યુવતીએ કરી દીધો ઇનકાર ને પછી તો….

[ad_1] થરાદઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ચાર દિવસ પહેલા થયેલી માતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. યુવતીની હત્યા પ્રેમસંબંધ અને પૈસાની લેતી દેતીમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. આ પ્રેમસંબંધમાં નિર્દોષ પુત્રનો પણ ભોગ લેવાઈ ગયો છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ડબલ હત્યા કેસનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે.  આ અંગેની વિગતો … Read more

Ahmedabad: ચોમાસા દરમિયાન શહેર બન્યું ભુવાનગર, વર્ષ દરમિયાન કેટલા પડે છે ભુવા?

[ad_1] અમદાવાદ(Ahmedabad)માં ચોમાસુ શરુ થતાની સાથે ભુવા પડવાનું શરૂ થઈ જાય છે. વર્ષ દરમિયાન 70થી વધુ ભુવા પડે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11થી વધુ ભુવા શહેરમાં પડ્યા છે. એન્જિનીયરો ભુવાને અગાઉ થયેલા અગાઉ થયેલા ખોદકામના સેટલમેન્ટ તરીકે ગણાવી દેતા હોય છે. [ad_2] Source link