રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારા વરસાદથી કૃષિ વાવેતરમાં થયો વધારો, શેનું થયું સૌથી વધુ વાવેતર?

[ad_1] રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ થતા હવે કૃષિ વાવેતર(agricultural cultivation)માં વધારો થયો છે. રાજ્યમાં કુલ 75.80 ટકા વાવેતર થયું છે. આ સાથે જ મગફળીનું 100 ટકાથી વધુ વાવેતર થયું છે. કપાસનું 85 ટકા વાવેતર થયું છે.       [ad_2] Source link

ગુજરાતની રૂપાણી સરકારે આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં કર્યો મોટો ઘટાડો, જાણો હવે કેટલા લેવાશે રૂપિયા?

[ad_1] અગાઉ ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ માટેના 700 રૂપિયા લેવાતા હતા, જેમાં ઘટાડો કરાયો છે [ad_2] Source link

Bank Holidays : ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બંધ રહેશે બેન્ક, કયા કયા દિવસે છે બેન્કોમાં રજાઓ, જુઓ પુરેપુરુ લિસ્ટ…….

[ad_1] નવી દિલ્હીઃ બેન્ક સુવિધાઓ આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં 15 દિવસો સુધી બંધ રહેશે. આવામાં જરૂરી છે કે સમય રહેતા બેન્કોના કામો નિપટાવી દેવા જોઇએ. જોકે દેશભરમાં તમામ બેન્ક બેન્ક 15 દિવસ બંધ નહીં રહે કેમકે આરબીઆઇ દ્વારા નક્કી કરેલી રજાઓમાં કેટલીક ક્ષેત્રીય છે.  આનો સીધો અર્થ એ છે કે, કેટલાક રાજ્યોમાં રજાઓ … Read more

શું છે આસામ અને મિઝોરમનો સીમા વિવાદ, અહીં સરળ ભાષામાં સમજો, જુઓ વીડિયો

[ad_1] આસામ અને મિઝોરમ રાજ્યની સરહદ વિવાદના મુદ્દે હિંસામાં આસામ પોલીસના 6 જવાનોના મોત થઇ ગયા.  આ બંને રાજ્યોનો સીમા વિવાદ શું છે, સરળ ભાષામાં સમજીએ નોર્થ ઇસ્ટનો સીમા વિવાદ ખૂબ જટીલ છે. આ કારણે જ બંને રાજ્યો વચ્ચે વારંવાર ધર્ષણ થાય છે. હાલ આસામ અને મિઝોરમની બોર્ડર  162 કિલોમીટર લાંબી છે અને તે તે … Read more

Ind Vs Eng Prithvi Shaw And Suryakumar Not Likely To Be Part Of Team In First Two Test In England

[ad_1] IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની મુશ્કીલો ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભારતના ત્રણ ખેલાડી ઇજાગ્રસ્ત થઈને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય ક્રયો છે. પરંતુ પ્રથમ બે ટેસ્ટમાં પૃથ્વી શો (prithvi shaw) અને સૂર્યકુમાર યાદવ … Read more

Guru Purnima, 2021 Measure To Get Success Job Concentration Power Will Increase

[ad_1] Guru Purnima 2021 :અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ગુરુ પૂર્ણિમા પર્વ તરીકે મનાવાય છે. આ પર્વ ગુરુના સન્માનમાં માનવવામાં આવે છે. આજે એટલે કે 24 જુલાઇ શનિવારના દિવસે ગુરુપૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે.અષાઢ શુક્લપક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ પર્વ ગુરુના સન્માનમાં મનાવવામાં આવે છે. આજે એટલે કે, 24 જુલાઇના … Read more

Ahmedabad: યુવતીને લોટની ઘંટી ચલાવનાર સાથે બંધાયા શરીર સંબંધ, બંનેને ઘંટીમાં શરીર સુખ માણતાં પતિ જોઈ ગયો ને……..

[ad_1] નવી દિલ્હીઃ પ્રેમ સંબંધોનો કેવો અંજામ આવે છે, તેને લગતો એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. જાલોર પોલીસ અધિક્ષક શ્યામ સિંહે બતાવ્યુ કે 16 જુલાઇ ભીનમાલ નિવાસી રજ્જાક ખાને પોતાના કાકા બરકત ખાનનુ અપહરણ થવાનો રિપોર્ટ લખાવ્યો હતો. જેના પર એએસપી અનુકૃતિ ઉજ્જેનિયા અને સીઓ શંકર લાલના સુપરવિઝનમાં સ્ટેશન અધિકારી દુલીચંદ અને રામસીન અરવિન્દ … Read more