હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ, અમદાવાદ-ગાંધીનગર-રાજકોટમાં મેઘમહેર

[ad_1] હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ, અમદાવાદ-ગાંધીનગર-રાજકોટમાં મેઘમહેર [ad_2] Source link

India Vs Sri Lanka 3rd T20I: When And Where To Watch, Know In Details

[ad_1] India vs Sri Lanka 3rd T20:  ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ છે.  કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમાવવાની છે. પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયા સામે હારનો સામનો કર્યા બાદ શ્રીલંકન ટીમે ગઇકાલે રમાયેલી બીજી ટી20 મેચમાં શાનદાર જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી … Read more

Tsunami Warning Issued For Alaska After An 8.2 Magnitude Earthquake

[ad_1] અલાસ્કાના પરીવિસથી 91 કિમી પૂર્વ-દક્ષિણમાં 8.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અમેરિકાની સરકારે અલાસ્ક્રાના આ વિસ્તાર માટે સુનામીની ચેતવણી આપી છે. યુનાઈડેટ સ્ટેટ્સ જિયોલોજીકલ સર્વેએ ગુરુવારે જાણકારી આપતા કહ્યું કે, સુનામી આવી શકે છે. અત્યાર સુધી જાન માલના નુકસાનના કોઈ સમાચાર નથ.યુએસ જિઓલોજિકલ સર્વેએ એક નિવેનદનમાં જણાવ્યું, આગામી ત્રણ કલાકની અંદર સુનામી આવી શકે છે. … Read more

Covid19 Updates: ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા કોરોના દર્દીમાં વધી જાય છે આ ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો

[ad_1] ખતરનાક કોરોના વાયરસ શરીરની સિસ્ટમને સંક્રમિત કર્યા બાદ અટકતો નથી. પરંતુ અનેક મુશ્કેલીઓનું કારણ બને છે. રિસર્ચકર્તા મુજબ ગંભીર કોવિડ-19 સાથે હોસ્પિટલમાં દાખલ 10માંથી આઠ દર્દીએ ન્યૂરોલોજિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કોરોના વાયરસ ડાયાબિટીસ અને હઈપરટેંશન જેવી બીમારીથી પીડાતા લોકોને વધારે હેરાન કરે છે. બીપી અને ડાયાબિટીસ ના દર્દીને શું છે વધારે ખતરો … Read more

Tokyo Olympic Medal Tally India Standing Today 29.07.21 Gold Silver Bronze Medal Events Hockey Table Tennis Boxing

[ad_1] Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે સાતમો દિવસ છે. ભારત માટે આજના દિવસની શાનદાર શરૂઆત રહી હતી.  તીરંદાજી, હોકી, બેડમિંટનમાં જીત મળી હતી.  તીરંદાજ અતનુ દાસે પુરુષ વ્યક્તિગતમાં અંતિમ 8માં સ્થાન બનાવી લીધું છે. પીવી સિંધુ પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. બોક્સર સતીષ કતુમારે 91 કિલો વર્ગના અંતિમ 8માં પહોંચી ગયો છે. પુરુષ … Read more

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોખડાના હરિપ્રસાદ સ્વામિના અક્ષરવાસ પર થતા પાઠવ્યો શોક સંદેશ, જુઓ વિડીયો

[ad_1] સોખડાના હરિપ્રસાદ સ્વામિના અક્ષરવાસ થયા બાદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શોક સંદેશો પાઠવ્યો છે. આ શોક સંદેશા દ્વારા તેઓએ દુખની લાગણી વ્યક્ત કરી છે. હરિપ્રસાદ સ્વામિનો દિવ્યદેહ સોખડા ખાતે 31 જુલાઇ સુધી રાખવામાં આવશે. અને 1 ઓગષ્ટના રોજ તેમનુ અંતિમ સંસ્કાર કરાશે.  [ad_2] Source link

KGF Chapter 2: સંજય દત્તના જન્મદિવસ પર KGF ચેપ્ટર 2ના મેકર્સે જાહેર કર્યું ફિલ્મનું પોસ્ટર, ‘અધીરા’ના અંદાજમાં જોવા મળ્યો શાનદાર લુક

[ad_1] KGF Chapter 2: સંજય દત્તના જન્મદિવસ પર KGF ચેપ્ટર 2ના મેકર્સે જાહેર કર્યું ફિલ્મનું પોસ્ટર, ‘અધીરા’ના અંદાજમાં જોવા મળ્યો શાનદાર લુક [ad_2] Source link