ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર સંઘની મળી બેઠક, શું કરાઈ ચર્ચા?,જુઓ વીડિયો

[ad_1] ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર સંઘની બેઠક મળી છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ ધાનાણી હાજર રહ્યા હતા. જેમાં અસંગઠિત મજૂરો પાસે આધારકાર્ડના અભાવે રસી ન મળી હોવાની બાબતે આંદોલન ચલાવવાની બાબત સહિતના મુદ્દે ચર્ચા કરાઈ છે.       [ad_2] Source link

Gujarat Corona Cases Updates 27 Cases Of Corona Reported In Last 24 Hours 

[ad_1] ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 35 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,742 લોકોનું … Read more

Bihar Politics: સાંસદ લનન સિંહ બન્યા JDU ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

[ad_1] નવી દિલ્હી:  જનતા દળ યૂનાઇટેડ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મુંગેર સાંસદ લલન સિંહની પસંદગી કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના ખાસ નજીકના આરસીપી સિંહના મંત્રી બન્યા બાદ ચર્ચા હતી કે લલન સિંહને પાર્ટીની કમાન સોંપવામાં આવી શકે છે.  દિલ્હીમાં આયોજિત જેડીયૂની કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની હાજરીમાં કેન્દ્રીય મંત્રી આરસીપીસી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ … Read more

Tokyo Olympics: ઓલિમ્પિકમાં ભારતને કાલે બેડમિન્ટન, બોક્સિંગ અને હોકીમાં મેડલની આશા, અહીં જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

[ad_1] ટોક્યો ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારત માટે સારો નથી રહ્યો. બેડમિન્ટન સિંગલ્સના સેમીફાઈનલમાં પીવી સિંધુની ચીનની કેલાડી સામે હાર થઈ છે. બોક્સિંગમાં અમિત પંધાલ અને પૂજા રાની પણ હારનો સામનો કરવો પડ્યો છે. જેનાથી ભારતને મેડલ મળવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે, પરંતુ રવિવારે દેશ માટે એક મેડલ મળવાની આશા છે. રવિવારે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું … Read more

Ahmedabad: સાણંદ GIDCમાં મળી આવ્યા મચ્છરોના બ્રિડીંગ, કેટલા ઔદ્યોગિક એકમોને અપાઈ નોટિસ?

[ad_1] અમદાવાદની સાણંદ(Sanand) GIDCમાં મચ્છરો(mosquitoes)ના બ્રિડીંગ મળી આવતા 49 ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારીના આદેશથી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 75 ઔદ્યોગિક એકમોની ચકાસણી કરી છે.       [ad_2] Source link

વિદેશ અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓમાં કેટલો નોંધાયો વધારો, કેનેડાની સફર બની કપરી

[ad_1] કોરોના મહામારી બાદ પણ ધોરણ-12 પછી વિદેશ અભ્યાસ કરવા માટે જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. પરંતું કોરોનાના કારણે કેનેડા જનાર વિદ્યાર્થીઓને ટિકિટના બમણાથી વધુ પૈસા ચુકવવા પડે છે. [ad_2] Source link

રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓને કોરોના રસી ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવામાં આવી, જાણો વધુ વિગતો

[ad_1] રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓને કોરોના રસી ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવામાં આવી, જાણો વધુ વિગતો [ad_2] Source link