ભાજપના આ દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની કરી જાહેરાત, જાણો ફેસબૂક પર શું કરી પોસ્ટ ?

[ad_1] પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના નેતા બાબુલ સુપ્રીયોએ રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. પોતાની ફેસબુક પોસ્ટના માધ્યથી તેણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજકારણમાં આવ્યા વગર પણ સામાજિક કાર્યો કરી શકો છો. પોતાની ફેસબૂક પોસ્ટમાં તેણે લખ્યું તે કોઈપણ પાર્ટીમાં નથી જઈ રહ્યા. તેમણે કહ્યું કે ટીએમસી, કૉંગ્રેસ અથવા સીપીએમ કોઈપણ પક્ષે … Read more

Tokyo Olympics: બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હાર

[ad_1] બેડમિન્ટન સિંગલમાં ભારતની પી.વી. સિંધુની (PV Sindhu)  ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic 2020) સેમિફાઇનલમાં (Badminton Semifinals) હાર થઈ ગઈ છે. તાઇવાનની ટીવાય તાઇ સામે હાર થઈ છે. 21-18, 21-12થી પરાજય થયો છે. હવે પી.વી. સિંધુને આવતી કાલે બ્રોન્ઝ માટે રમવું પડશે. [ad_2] Source link

Gujarat Corona Vaccination On Sunday : 1st August Special Vaccination For Second Dose Only

[ad_1] ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં રવિવાર અને બુધવાર એમ બે દિવસ રસી આપવામાં આવતી નથી. જોકે, ગત રવિવારે વેપારીઓ માટે ખાસ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે હવે આ રવિવારે પણ રસીકરણની પ્રક્રિયા ચાલું રહેશે. જોકે, આ રવિવારે જેમને બીજો ડોઝ બાકી હોય તેમને જ સ્પેશિયલ કેમ્પમાં રસી આપવામાં આવશે. નાયબ … Read more

વલસાડઃ નગરપાલિકામાં વિપક્ષે ભારત માતાની તસવીરને બોર્ડથી ઢાંકી દેવાતા કર્યો હોબાળો

[ad_1] વલસાડ(valsad) નગરપાલિકામાં વિપક્ષે હોબાળો કર્યો છે. ભારત માતાની તસવીરને નગરપાલિકાના બોર્ડથી ઢાંકી દેવાતા વિપક્ષે હોબાળો કર્યો છે. બોર્ડ ન હટાવાતા વિપક્ષે હોબાળો કરી એજન્ડાના કામો શરૂ કરવા દીધા ન હતા.  [ad_2] Source link

Corona Cases India Update: India Reports 41649 New COVID19 Cases And 593 Deaths In The Last 24 Hours As Per The Union Health Ministry In Last 24 Hours

[ad_1] નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા ચાર દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,649 નવા કેસ નોંધાયા હતા અને 37,291 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 593 લોકોના મોત થયા હતા.દેશમાં કોરોનાની સ્થિતિ કુલ કેસઃ 3,16,13,993 એક્ટિવ કેસઃ 4,08,920 કુલ … Read more

Geeta Renewable Energy Investors Gets Nearly 3600 Percent Return In Single Year

[ad_1] મુંબઈઃ શેરબજારમાં અનેક પેની સ્ટોક છે. જેણે રોકાણકારોને એક વર્ષમાં માલામાલ કર્યા છે. આવો જ એક શેર ગીતા રિન્યૂએબલ એનર્જી છે. જણે એક વર્ષમાં રોકાણકારોને આશરે 3600 ટકાનું વળતર આપ્યું છે.ગીતા રિન્યૂએબલ એનર્જીનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 29 જુન, 2020ના રોજ 5,50 રૂપિયા પર બંધ થયો હતો અને 29 જુલાઈ 2021ના રોજ 194,15 … Read more

Explained: જાણો દુનિયાના કયાં દેશોએ ભારતીયોની ટ્રાવેલ પર પ્રતિબંધની સમય મર્યાદા વધારી, શું છે કારણ

[ad_1] ભારતમાં કોવિડ-19ના નવા કેસમાં ઘટાડો છતાં પણ દુનિયાના અનેક દેશોએ ટ્રાવેલ પર બેન લગાવ્યો છે. સાઉદી અરબ,સંયુક્ત અરબ અમીરાત,  ફિલીપીન્સ સહિત અન્ય દેશોએ ભારત પર ટ્રાવેલ બેન લગાવ્યો છે. ભારતમાં કોવિડ-19ની બીજી લહેર લગભગ ખતમ થવાના આરે છે. કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જો કે આ સ્થિતિ હોવા છતાં પણ દુનિયાના કેટલાક દેશોએ … Read more