રૂપાણીએ ક્યા ટોચના નેતા વિશે કહ્યું, ………..ના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે તેથી નફ્ફટ થઈને આવાં નિવેદનો કરે છે……

[ad_1] ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ચોંકાવનારું નિવેદન કર્યું હતું. [ad_2] Source link

એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ દર કલાકે કેટલા રૂપિયા કમાય છે ? જાણીને આંખો પહોળી થઈ જશે

[ad_1] (Piyush Pandey) મુંબઈઃ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ભારતની સૌથી મૂલ્યવાન કંપની (મોસ્ટ વેલ્યૂડ ફર્મ) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)એ જૂનમાં સમાપ્ત થયેલા ત્રિમાસિકમાં 6.32 કરોડ રૂપિયા પ્રતિ કલાક નફો કર્યો હતો. ગત ત્રિમાસિકમાં કંપની પ્રતિ કલાક 3.79 કરોડ રૂપિયાનો નફો કરતી હતી. એટલે કે પહેલાની તુલનામાં પૈસા બનાવવાની સ્પીડમાં 67 ટકા તેજી આવી છે. દૈનિક ધોરણે જોઈએ … Read more

વરસાદ બન્યો આફતરૂપ, દોરડાના સહારે જીવના જોખમે રસ્તો ક્રોસ કરવા લોકો, જુઓ વીડિયો

[ad_1] આ દ્રશ્યો મધ્યપ્રદેશના રતલામના એક છેવાડાના ગામના છે. ભારે વરસાદના કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અઙીં એક બાજુથી બીજી બાજુ જવાના રસ્તામાં પાણી ભરાઇ જતાં લોકોને રસ્તો ક્રોસ કરવામાં પારવાર મુશ્કેલી પડી રહી છે. લોકોએ તંત્રની આશા રાખ્યા વિના આખરે આ રીતે જુગાડુ પુલ ચલાવી કામ કરી રહ્યાં છે અને જીવના જોખમે … Read more

ICC T-20 World Cup: ઝહીરખાને ટી-20 વર્લ્ડકપ માટે જાહેર કરી ભારતની ટીમ, આ સ્ટાર બેટ્સમેનનો ના કર્યો સમાવેશ, જાણો શું આપ્યું કારણ ?

[ad_1] નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021ને શરૂ થવાને આશરે ત્રણ મહિનાની વાર છે. ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપમાં ઉતરતાં પહેલા અંતિમ ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ રમી ચુક્યું છે. ભારતીય ખેલાડીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઈપીએલમાં રમશે તે બાદ તરત ટી-20 વર્લ્ડકપ રમાશે. કયા દિગ્ગજની ન કરી પસંદગી ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની … Read more

Ahmedabad: રસ્તાઓ બન્યા ખખડધજ, છેલ્લા બે વર્ષથી કરી રજુઆત છતા નથી થતું સમારકામ

[ad_1] અમદાવાદથી સાણંદ જતો માર્ગ બિસ્માર બન્યો છે. સાણંદ, બોપલ અને ઘુમા જતો માર્ગ પર ખખડધજ છે. ઔડા હસ્તક આવતા આ રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. બે વર્ષથી રજુઆત કરાઈ છતા સમારકામ થયું નથી.  [ad_2] Source link

‘હવે મારે શું કહેવું, એની ઘડીઓ ગણાઇ રહી છે અને નફ્ફટ થઇને આવા નિવેદનો કરે છે…’

[ad_1] મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં રુપાણીને પાંચ વર્ષ પૂર્ણ થયાની ગાંધીનગરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઇ હતી. પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમિત ચાવડા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે,  અમિત ચાવડા નફ્ફ્ટ બનીને નિવેદન આપે છે. સાથે જ અમિત ચાવડાની ઘડીઓ ગણાઈ રહી હોવાની વાત કરી હતી. સીએમના પ્રહાર પર … Read more

‘પહેલાં ભાઉને પ્રદેશ પ્રમુખ બનાવ્યા, હવે બિહારથી સંગઠન મહામંત્રી લઈ આવ્યા, વિજયભાઈની CMપદની પૂર્ણાહુતિની ઉજવણી ચાલે છે..’

[ad_1] ગુજરાત સરકાર દ્વારા વિજય રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ઉજવણી કરાઇ રહી છે [ad_2] Source link