Coronavirus Cases India: ભારતની R વેલ્યુ શરૂ, ચિંતાનું કારણઃજાણો એઈમ્સના કયા ટોચના તબીબે કરી આ વાત

[ad_1] નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન એઈમ્સના ડિરેકટર ડો.રણદીપ ગુલેરિયાએ એનડીટીવીને જણાવ્યું કે, ભારતની આર વેલ્યુ વધી રહી છે, જે ચિંતાની વાત છે. ત્રીજી લહેરની ચિંતા વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે. ડો. ગુલેરિયાએ કહ્યું, .96થી શરૂ થઈને 1 સુધી જવું ચિંતાજનક છે. સાદી … Read more

હાર્દિક-કૃણાલે મુંબઈમાં ખરીદ્યો 30 કરોડનો ફ્લેટ, જાણો કઈ હોટ એક્ટ્રેસના પાડોશી બન્યા ?

[ad_1] નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા પંડ્યા બ્રધર્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલની શ્રીલંકા સામેની સીરીઝમાં કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ આવતા બન્ને ભાઇઓ સહિત કુલ આઠ ખેલાડીઓ ટી20 સીરીઝમાથી બહાર થઇ ગયા હતા. હવે ફરીથી પંડ્યા બ્રધર્સ પોતાના નવા ફ્લેટને લઇને ચર્ચામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બન્નેએ મુંબઇમાં એક … Read more

Ahmedabad: સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે AMCએ હોસ્પિટલ સ્ટાફની ટ્રેનિંગ કરી શરૂ

[ad_1] કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે. જે અંતર્ગત સરકારી હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. અમદાવાદની એસવીપી, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને ત્રીજી લહેરનો સામનો કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. [ad_2] Source link

ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા, જાણો કોની કરાઈ નિમણૂક ?

[ad_1] અમદાવાદઃ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં દોઢ દાયકાથી કામ કરતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર આ પહેલાં બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા.  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાની વિદાયે ભાજપના નેતાઓને પણ ચોંકાવી દીધા … Read more

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે સર્જી તબાહી, પુલ તૂટી જતાં ધસમસતા પ્રવાહમાં તણાઇ મહિલા, જુઓ દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો

[ad_1] હિમાચલ પ્રદેશના  Lahaul Spitiમાં ભારે વરસાદે તબાહી સર્જી છે. અઙી ભારે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં પુલ તૂટી ગયો અને પાણી તણાઇ ગયુ. પુલ તૂટી પડતા મહિલા પાણીના પુરમાં તણાઇ હતી. સ્થાનિક લોકોએ મહામહેનતે મહિલાનું રેસ્ક્યૂ કર્યું. મહિલા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ લગભગ ત્રણ કલાકના રેસ્કયૂ ઓપરેશન બાદ મહિલાને બચાવી શકાય જુઓ કુદરતાના ક્રોધના ભયવાહના દ્રશ્યો  … Read more

દાહોદઃ આ ગામની શાળામાં વહેલી સવારે લાગી ભીષણ આગ,શાળાના સામાનને થયું નુકસાન

[ad_1] દાહોદ(Dahod) જિલ્લાની પ્રાથમિક શાળા(primary school)માં આગ લાગવાની ઘટના બની છે. અહીંયાના લુખડિયા ગામની શાળામાં વહેલી સવારે આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગના કારણે શાળાના સામાનને નુકસાન થયું છે. [ad_2] Source link

Health Tips: ખાલી પેટ વર્કઆઉટ કરવું કેટલું યોગ્ય, જાણો શું કહે એક્સપર્ટ

[ad_1] Health Tips: જ્યારે આપણે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે શરીરને ઊર્જીની જરૂર પડે છે. આ ઊર્જા ગ્લાઇકોજેનથી મળે છે. ગ્લાઇકોજેન ગ્લુકોઝથી મળે છે એટલે શરીરમાં પહેલાથી મોજૂદ સંચિત ઉર્જા વર્કઆઉટ માટે જરૂરી છે. કહેવાય છે કે આર્મી ખાલી પેટ માર્ચ નથી કરી શકતા. તો શુ આ વાત વર્કઆઉટ કરતા લોકો પર પણ લાગૂ પડે છે? … Read more