જામનગરવાસીઓ માટે ખુશાલી નો માહોલ….

સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક થયા બાદ બદલવામાં આવ્યો નિર્ણય.. મહાનરપાલિકા દ્વારા 16 લાખ ના ખર્ચે વાલ્સુરા રોડ પર બનશે કુત્રિમ તળાવ.. જેમાં ગણપતિ વિસર્ઝન કરવા માં આવે જેથી જામનગર વાસીઓમાં ખુશાલી નો માહોલ.. ગણેશ ભક્તો માટે ખુશી નો માહોલ જોવા મળશે..

ડેરી આંબરડી અને નંદાણા વચ્ચે કોઝવે પાણીમાં કાર ફસાતા તલાટી-મંત્રીનો આબાદ બચાવ

જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી અને નંદાણા વચ્ચે કોઝવે ના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર ફસાઈ….. ઈશ્વરીયા ગામના તલાટી મંત્રી ફસાયા હતા કોઝવેમાં …. ડેરી આંબરડી અને નંદાણા વચ્ચે કોઝવે પાણીમાં કાર ફસાતા તલાટી-મંત્રીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.. સ્થાનિકો ની મદદ થી ચમત્કારી બચાવ કરવામાં આવ્યો.

TV એક્ટર્સ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકને કારણે અવસાન

બિગ બોસ સિઝન-13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં સિદ્ધાર્થ શુકલાનું સારવાર દરમિયાન અવસાન થયું છે. સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. ફિલ્મ અને ટીવીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલ ની … Read more

જામનગરમાં ફ્લાયઓવરબ્રિજ ના કામ દરમિયાન દુર્ઘટના ઘટી…

જામનગર: ગઈકાલે ડ્રિલિંગ દરમિયાન 66 કે.વી.નો હેવી કેબલ કપાતા 3 મજૂરો દાઝયા બ્રિજના પીલોર ઉભા કરવા ખાડો ખોદીને ડ્રિલિંગ કરાતા અન્ડરગ્રાઉન્ડ કેબલ કપાયો હતો. સાત રસ્તાથી ગુરૂદ્વારા ચોકડી વચ્ચે મેટ મશીનથી બોરીગ કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે જેટકોના 66 કેવીના લાઇનને બોરીગ અડી જતાં ઇલેકટ્રીક વાયરનો ગુછડો બહાર નિકળતા મશીન બહાર કાઢી લેવામાં આવ્યું હતું … Read more