જામનગર શહેરમાં લાખોટા તળાવના મ્યુઝિયમ પર વીજળી પડતા ઇલેક્ટ્રિના સાધનોમાં 17 લાખનું થયુ નુકસાન

જામનગરમાં આજે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાદળથી છવાયેલા આકાશમાંથી લાખોટા તળાવના મ્યુઝિયમ પર વીજળી પડતા ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ 17 લાખથી વધુ ઇલેક્ટ્રિકલ વસ્તુઓમાં નુકસાન થયું છે, જ્યારે 5 લાખનું સ્ટ્રક્ચરમાં નુકસાન થયું છે. વીજળી પડતા ઈલેક્ટ્રિક વસ્તુમાં ભારે નુકસાન થયું છે. ઇલેકટ્રીક સાધનોમાં 17 લાખનું અને સ્ટ્રક્ચરમાં 5 લાખનું નુકસાન … Read more

જામનગરના ઉદ્યોગકારો માટે એક્ષપોર્ટ કોન્કલેવ યોજાયો

જામનગર  તા.૨૫-૯-૨૦૨૧ના રોજ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), રાજકોટ રિજિયન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર તથા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઓડિટોરિયમ હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત એક્ષપોર્ટ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાને એક્ષપોર્ટ હબ બનાવવા માટે તેમજ એક્ષપોર્ટને લગતા જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને પડતી વિવિધ … Read more

શિવમ પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં “માં ખોડલનો તેડું ” નાં આગામી કાર્યક્રમ અંગે મિટીંગ મળી

જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ રહ્યા ખાસ ઉપસ્થિતમાં નરેશભાઇ પટેલનું ભવ્યાતિ ભવ્ય કરાયું સ્વાગત. જૂનાગઢમાં શ્રી ખોડલધામ સમિતિ દ્વારા શિવમ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના આત્મ ગૌરવનું પ્રતિક એવા શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આગામી ૨૧ જાન્યુઆરી ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે પાંચ વર્ષની ઉજવણી કરવાના ભાગરૂપે … Read more