રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત થનારા ચેલા થી નારણપુર સુધીના ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તા.૨૨ ઓક્ટોબર, જામનગર-લાલપુર બાયપાસ પર આવેલ ચેલા ખાતેના કોટડીના ઢાળીયાથી નારણપુર સુધીના 6 કી.મી. લાંબા તેમજ અંદાજે રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત થનારા રોડનું રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ચેલાના ગ્રામજનોની નારણપુર જવાના સીધાં રસ્તાની માંગણી સરકારે ગ્રાહ્ય રાખી છે અને આગામી સમયમાં પણ પાણી, બાંધકામ, … Read more

ખીમરાણા ખાતે સર્વ રોગ નિદાન, માં કાર્ડ તથા PCV વેક્સીનેશન કેમ્પને ખુલ્લો મૂકતા કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ

કોવિડ વેક્સીનેશનના આંકને 100 કરોડ પાર લઈ જનારા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા આશા વર્કર બહેનોને મંત્રીશ્રીએ સન્માનિત કર્યા જામનગર તા.૨૨ ઓક્ટોબર, ખીમરાણા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ, માં કાર્ડ કેમ્પ તથા PCV વેક્સીનેશન કેમ્પ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજી પેટેલે ખુલ્લો મૂકી વધુમાં વધુ … Read more

આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી

રાષ્ટ્રના દ્વારકા પંથકમાં આવેલ હાથલા ગામ ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે.લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે.અહીં અંદાજે 6-7 સદીની મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે. આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન … Read more

મહાનગરપાલિકા , જુનાગઢ દ્વારા શહેર નાં વોર્ડ નં .૧,૫,૯ માં પંડિત દિન દયાળ ઔષધાલયનો પ્રારંભ કરાયો.

મહાનગરપાલિકા દ્વારા શહેરી જનોને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર નજીક મળી રહે તેવા હેતુ થી આજરોજ શહેરના વોર્ડ નં .૧ માં માર્કેટિંગ યાર્ડ પાસે, વોર્ડ નં .૫ માં ઝાંઝરડા ગામ ખાતે તેમજ વોર્ડ નં .૯ માં નાકોડા ભવનાથ તળેટી રોડ ખાતે પંડિત દિન દયાળ ઔષધાલયનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં આ કલીનીકનો કામકાજનો સમય સાંજ નાં ૫ … Read more

જૂનાગઢ જિલ્લામાં છેતરપીંડી, વિશ્વાસઘાત કરી નાશી જનાર શખ્સ ભાવેશ રામજીભાઇ સચદેવને અમદાવાદ ગીતા મંદિર પાસેથી પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

જૂનાગઢના વેપારી પંકજભાઇ જમનાદાસ શેખડા જેઓ જુનાગઢ રાજકોટ રોડ ભેંસાણ ચોકડી પ્લોટ નં -૧૨ માં “જુનાગઢ યુનીવર્સલ સીડસ” નામની કૃષિ જણસ / બીયારણ ઉત્પાદન તથા હોલસેલ નામની દુકાન ધરાવતા હોય. જેમાં થોડા દિવસ પહેલા ભાવેશ રામજીભાઇ સચદેવ તથા રમેશ રામજી ડાભી નામના આરોપીઓએ પ્રથમ બીયારણના વેપાર બાબતે વિશ્વાસમાં લઈ વેપારી પંકજભાઈ જમનાદાસ શેખડા પાસેથી કૃષી … Read more

જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિનની ઉજવણી…

સમગ્ર ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં તેમજ કેન્દ્રીય પોલીસ ફોર્સમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા શહિદ પોલીસ અધિકારી/પોલીસ જવાનોના માનમાં 21મી ઓકટોબરના રોજ પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ફરજ બજાવતા પોલીસ જવાનોએ પોતાના જીવનનું બલિદાન કર્યુ હોય તેવા પોલીસ અધિકારી/પોલીસ જવાનોને યાદ કરી, તેઓ તમામને શ્રધ્ધાંજલી આપવામાં … Read more