જામનગર જિલ્લાના દિવ્યાંગોને દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
જામનગર તા. ૨૬ ઓક્ટોબર, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના કાર્યરત છે. આ યોજનામાં જો એક વ્યક્તિ દિવ્યાંગ હોય અને હાલ લગ્ન કરેલ હોય તે દિવ્યાંગ વ્યક્તિને (એક વખત) રૂ.પ૦ હજારની સહાય આપવામાં આવે છે. જો બંને વ્યક્તિ દિવ્યાંગ હોય તો રૂ. ૧ લાખની સહાય … Read more