સુરતમાં પાંડેસરા GIDC માં આવેલ રાણીસતી મિલમાં ભિષણ આગ લાગવાની ઘટનાં બની

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગના બનાવો વધતાં જઇ રહ્યાં છે અને આવા કિસ્સામાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી જતાં હોય છે, તો ઘણા લોકો મોતને ભેટતા હોય છે. હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની છે. પાંડેસરા GIDCમાં આવેલ રાણીસતી મિલમાં આગ લાગી છે અને આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. … Read more

સુત્રાપાડા પંથકના એક ખેડૂત કેમિકલ વગરની દવાઓનો છંટકાવ કરી નારિયેરીનો મબલક પાક મેળવી રહ્યો છે.

હાલ ગીર પંથકમાં નાળિયેરીઓ મા સફેદ માખીઓ નો ઉપદ્રવ ખુબજ મોટા પ્રમાણમા જોવા મળી રહ્યો છે.સફેદ માખીઓના ઉપદ્રવ ના કારણે નારિયલ ના ઉત્પાદન સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.અને જેના કારણે નારિયેરીના બગીચા ધરાવતા ખેડૂતો અને કૃષિ વિભાગ પણ ખુબજ ચિંતામાં મુકાયા છે.પરંતુ આવી પરિસ્થિતી વચ્ચે સુત્રાપાડામાં નારિયેરીનો ૮ વિઘાનો બગીચો ઘરાવતા આહીર જગદીશભાઈ પંપાણીયા … Read more

જામનગરમાં ઈ-શ્રમ કાર્ડ નો કાર્યક્રમ રાખેલ

જામનગરમાં આજ રોજ વોર્ડ નં 11 મા વોર્ડ ના કોર્પોરેટર તેમજ ડે. મેયર તપન ભાઈ પરમાર ના ઘરપાસે મેન શાકમાર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડ નો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં 78 વિધાનસભા ના ધારાસભ્ય તેમજ પૂર્વ ગુજરાત રાજ્ય ના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુંભા) કોર્પોરેટર તપન ભાઈ પરમાર, ધર્મરાજ સિંહ જાડેજા , હીનલ ભાઈ વિરસોડીયા,પૂર્વ કોર્પોરેટર જશરાજ … Read more