જામનગર:ગુજરાતમાં ઓમીક્રોન વોરીયંટની એન્ટ્રી…આફ્રિકાથી આવેલા ઈસમનો રિપોર્ટ પોઝીટીવ

જામનગરમાં બે દિવસ પહેલા આફ્રિકાના ઝિમ્બાબ્વે થી આવેલા ૬૨ વર્ષીય વૃદ્ધ અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ વૃદ્ધની હાલ જામનગરની કોવીડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે…..જો કે આજે પુણે ખાતે લેબોરેટરીમાં સેમ્પલ નું પરીક્ષણ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે….. પોઝીટીવ દર્દી જામનગરના મોર કન્ડા ગામનો રહીશ અને અને આફ્રિકન કન્ટ્રિમાંથી જામનગર માં … Read more

“અધર્મ પર ધર્મ વિજયની અનોખી ગાથા…”

‘સોમનાથ મંદિરનું નવનિર્માણ અને હિન્દુ સંસ્કૃતીનું શક્તિપ્રદર્શન કરાવતા ઇતિહાસનું વર્ણન કિરીટ પટેલ ના શબ્દોમાં.’ વિશ્વવિખ્યાત, ધર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ દર્શાવતી હિંદુ સંસ્કૃતિ એ હિન્દુસ્તાનનું અને સમગ્ર વિશ્વનું હ્દય છે. આ સંસ્કૃતિ વર્ષોથી અવિરત ચાલતી આવે છે અને અનેક માનવીને માનવ બનાવી આ માનવીય સમુદ્રનો તાજ બની છે. આ સંસ્કૃતિનો ગુજરાતની ધરા પર બનેલો અકાલ્પીય ઇતિહાસ એટલે … Read more