જામનગર અને કાલાવડમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું

ખોડલધામ માં પંચમ પંચવર્ષીય પાટોત્સવ આમંત્રણ આપવા આવ્યા હતા 50 એકરમાં શિક્ષણધામ અને આરોગ્ય ની સુવિધા આગામી સમયમાં બનશે: નરેશ પટેલ જામનગર, કાલાવડમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે બાઇક રેલી વિશાળ સંખ્યામાં યોજાઇ હતી કાલાવડ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. હતું આગામી તા.૨૧મીએ ખોડલધામ મંદિર ના પ્રાણ … Read more

જામનગરમાં ગોડસે પ્રતિભા બાદ ગોડસે ગાથા શરૂ….ફરી વિવાદ થશે?

જામનગરમાં નવેમ્બરમાં હિન્દુ સેનાએ મૂકેલી ગોડસેની પ્રતિમાને કોંગ્રેસના કાર્યકરોએ તોડી નાખતા હંગામો થયેલો જામનગર અત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ નથુરામ ગોડસેને હીરો ચીતરતા મુઠ્ઠીભર લોકો ચર્ચામાં છે.જેનાથી સોશ્યલ મિડીયામાં છવાયેલી ગરમા-ગરમી વચ્ચે ગાંધીના ગુજરાતમાં જામનગરમાં ગોડસેના પૂતળા બાદ હવે’ગોડસે ગાથા’સાથે હિન્દુ સેનાએ નવા વર્ષનો આરંભ કરી વિવાદનો મધપૂડાને છંછેડયો છે. હિન્દુ સેનાએ દેશમાં પ્રથમ વખત જામનગર … Read more

ધોરાજી માં યમદૂત બની અને ઊભેલી જર્જરિત ઈમારતો લોકો જીવ ના જોખમે ચાલવા મજબૂર બન્યા

પાલિકા તંત્ર આળશ ખંખેરે એ જરૂરી નહિતર ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે એવી ભીતિ. ધોરાજી માં શહેર ના મુખ્ય માર્ગો પર જર્જરિત ઇમારતો લોકો પર યમદૂત બની ને ઉભી છે ધોરાજી શહેર માં લાંબા સમય થી ચીફ ઓફિસર ની જગ્યા ખાલી હોવાને કારણે પાલિકા ના અંધેર નગરી જેવું ઘાટ ઘડાયો છે ધોરાજી માં લાંબા સમય થી … Read more

ખાટી મીઠી બાદ હવે સુરત નાંબજાર માં આવી ચોકલેટ પાણીપુરી…

મહિલાઓની અતિ પ્રિય વાનગીઓમાં પાણીપુરીનું સ્થાન અગ્રિમ હરોળમાં છે. તેમાં પણ રગડા , લસણ, ફુદીના, લીંબુ, જીરા વગેરે ફ્લેવરની પાણીપુરી મહિલાઓ ખૂબ પસંદ કરી રહી છે. જો કે આ વચ્ચે શહેરમાં ચોકલેટ પાણીપુરીએ મહિલાઓનું ધ્યાન દોર્યું છે. જેને ખાવા માટે હવે મહિલાઓ લાંબી લાઈનમાં પણ ઉભી રહેવાં તૈયાર છે. સુરત હંમેશા ખાણીપીણી માટે જાણીતું છે.અહીં … Read more

સુરતમાં કોરોનાં બ્લાસ્ટ : સાડા સાત માસ બાદ નવાં કેસ 400ને પાર, 424

સુરતમાં કોરોના બ્લાસ્ટ થતા સોમવાર કરતા મંગળવારે ડબલ જેટલા કેસ વધી ગયા છે. સિટીમાં સાડા સાત માસ પછી કેસ 400ને પાર થયા છે. અઠવામાં 166 અને રાંદેર ઝોનમાં 106, વરાછા એમાં 36, કતારગામમાં 35 સહિત 415 અને જીલ્લામાં 9 દર્દી મળી કુલ 424 કેસ નોંધાયાં છે. જયારે 18 દર્દીને રજા આપવામાં આવી છે.આરોગ્ય વિભાગ પાસેથી … Read more

કોરોના મહામારી માં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર ને ૪ લાખ રૂપિયા નું વળતર મળે…..

આજરોજ તા.5/1/2022  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ સૂચના અનુસાર જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ ની આગેવાની માં લાલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાઈક રેલી સ્વરૂપે લાલપુર ગ્રામ્ય મામલતદાર કચેરીએ કોરોના મહામારી માં મૃત્યુ પામેલા મૃતકોના ના પરિવાર ને ૪ લાખ રૂપિયા નું વળતર મળે તે માટે જિલ્લા … Read more