જામનગર અને કાલાવડમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું
ખોડલધામ માં પંચમ પંચવર્ષીય પાટોત્સવ આમંત્રણ આપવા આવ્યા હતા 50 એકરમાં શિક્ષણધામ અને આરોગ્ય ની સુવિધા આગામી સમયમાં બનશે: નરેશ પટેલ જામનગર, કાલાવડમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે બાઇક રેલી વિશાળ સંખ્યામાં યોજાઇ હતી કાલાવડ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. હતું આગામી તા.૨૧મીએ ખોડલધામ મંદિર ના પ્રાણ … Read more