અંબાજી ખાતે ખોડીયાર જયંતિ ની સાદગી પૂર્વક કરાઈ ઉજવણી…..

કોરોના મહામારી નાં કારણે શોભાયાત્રા, ભજન સંધ્યા નાં કાર્યક્રમો રદ્દ કરાયા…… ખોડીયાર મિત્ર મંડળ દ્વારા માતાજી નો હવન કરી, સુખડી નો ભોગ ચઢાવવામાં આવ્યો ….. ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ખોડીયાર જયંતિ ની સાદાઈ થી ઉજવણી કરવામાં આવી. કોરોના મહામારી નાં કારણે છેલ્લા ૨ વર્ષ થી તમામ ધાર્મિક ઉત્સવો પર ગ્રહણ લાગવા થી મોટા … Read more

દેશમાં પ્રથમવાર સુરત મહાનગરપાલિકા દ્વારા લેવાયો મોટો નિર્ણય, પાણી-ગટર ની સેવામાં મળશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત સુરતમાં પાણી અને ગટરની સુવિધાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ પાણી અને ગટરની સુવિધા શરૂ કરવામાં આવશે. જેનો પાયલોટ પ્રોજેક્ટ શહેરના અઠવાલાઇન્સ, ભટાર, પાનસ, ઉમરા, સિટીલાઇટ, પીપલોદ વિસ્તારમાં બનશે. જો આ વિસ્તારોમાં આ યોજના સફળ થશે તો તેને અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે. ખર્ચમાંથી બચાવવા માટે … Read more

11 લાખ માં થયો હતો કિશન ભરવાડ ની હત્યા નો સોદો

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક કટ્ટરપંથીઓ ઉઘાડા પડતા જઇ રહ્યા છે. એટીએસને કમર ગની જ આ કેસમાં મહત્ત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે. હત્યા કેસની તપાસમાં જીની તપાસમાં કમર ગનીની બેંક ડિટેલ્સમાં પણ ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડ્રુ) પણ ટુંક જ સમયમાં જાડાશે. મૌલાનાએ ૨૦૨૧માં બેક એકાઉન્ટ … Read more

ધોરાજી ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની બાર ગાહ માં ખીરાજ એ અકિદત પેશ કરતા મુસ્લિમો ખલીફા એ શેખુલ ઇસ્લામ હાજી ઇકબાલ બાપુ કાદરી રહ્યા ખાસ ઉપસ્થિત

હિન્દુ મુસ્લિમો ની એકતા ના પ્રતીક અને રાજસ્થાન ના અજમેર શરીફ માં જેઓ નું મજર શરીફ આવેલ છે એવા હિન્દુસ્તાન ના મશહૂર સૂફી સંત અને ગરીબો ના બેલી દુઃખી દિલો ના સહારા એવા હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ના ઉર્ષ શરીફ અજમેર શરીફ ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે ધોરાજી ખાતે રજવી કમિટી દ્વારા ખલીફા મસ્જિદ ખાતે … Read more

લાલપૂર રોડ ચોકડી પાસે ટેન્કર એ અનેક વાહનોને હડફેટે લીધા,કોઈ જાનહાની નહિ

લાલપુર ચોકડી ડીઝલ ભરેલા ટેન્કરમાં ટાયર ફાટતા સાત બાઈક એક eeco ગાડી સીએનજી રીક્ષા ને હડફેટે લેતા નવ વાહન નો ભૂકો બે થી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા.

ગુમ થયેલા બે કિશોરોને શોધી કાઢી તેના વાલીઓને સોંપતી જેતપુર સીટી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ગુમ થનાર બાળકોને શોધી કાઢવા સુચના આપેલ.આજ રોજ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કોન્સ. અજયભાઈ રાઠોડને હકીકત મળેલ કે બે કિશોરો (ઉ.વ.આશરે-12) જેતપુર, બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આંટાફેરા કરે છે અને અહીં ટેકક્ષી સ્ટેન્ડ પાસે ઉભા છે જેથી પોલીસ … Read more

રાજગઢ ગામે ગ્રીન ગુડ ડેઈસ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર ગુજરાત ઇકોલોજી કમિશન તથા સંધર્ષ સેવા સંસ્થા ના સહયોગથી યોજાયો કાર્યક્રમ,સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે ગુજરાત સરકાર ના ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર તથા સંધર્ષ સેવા સંસ્થા ના સહયોગથી ગ્રીન ગુડ ડેઈસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ ની જાણવણી તથા જતન તેમજ પર્યાવરણ અનુલક્ષીને ફિલ્મ તથા સાપ સીડીની રમતના માધ્યમ … Read more