છેલ્લા દશેક વર્ષથી રાજકોટ, દેવભુમી દ્વારકા તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં નજર ચુકવી પૈસા સેરવી લેવાના આશરે ૧૬૦ જેટલા ગુન્હાઓ આચરનાર ગઠીયાને પકડી પાડતી વેરાવળ શહેર પોલીસ

ફરીયાદની વિગત ગઇ તા.૦૮/૦૨/૨૦૦૦ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં વેરાવળ બસ સ્ટેશન ખાતે ફરીયાદીશ્રી ઇરફાનભાઇ મહોમદભાઇ ઐબાણી રહે. વેરાવળ દુવાગીરી કોલોની વાળાના પેન્ટના ખીસ્સામાંથી તેમના વેપાર ધંધા માટેના રૂા.૧,૧૮,૦૦૦/- કોઇ અજાણ્યા ચોર ઇસમએ ભીડનો લાભ લઇ ફરીની નજર ચુકવી બસમાં બેસતી વખતે ફરી.ના ખીસ્સામાંથી સેરવી લઇ ગયેલનો બનાવ નવેલ જે અન્વયે અજાણ્યા ચોર ઇસમ … Read more

માછીમારોની અનેકવાર કરવામાં આવેલી રજૂઆતને આખરે સફળતા મળી

વેરાવળ બંદરે ડ્રેજીંગ કામગીરી શરૂ કરવામાં આવી.વેરાવળ નું નામ આવે એટલે બંદર તો તેના અભિન્ન અંગની જેમ સાથે જ હોઈ તેમ કહી શકાય કારણકે અહી મોટા પ્રમાણમાં લોકો માછીમારી પર નભે છે. પરંતુ માછીમાર સમાજ માટે છેલ્લા ઘણા સમયથી માઠી બેઠી હોય તે રીતે સીઝન પણ નિષ્ફળ જઈ રહી છે અને ઘણી તકલીફો પણ વેઠવી … Read more

સુરતમાં હવે રોમિયો ગીરી કરતાં લોકોની ખેર નહીં, પોલીસે શરૂ કરી કાર્યવાહી

શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસીસ બહાર રોમિયોગીરી કરતા અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરનામાં મુજબ સ્કૂલ,કોલેજ, ટ્યુશન બહાર કોઈ વ્યક્તિને કારણ વગર ઊભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સુરત માંગ્રીષ્માં વેકરિયાની જાહેરમાં થયેલી ઘાતકી હત્યાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે.સુરત પોલીસ હવે એક્શન મૂડમાં જોવાં મળી રહી છે. સુરત પોલીસ દ્વારા … Read more

સુરતમાં વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખાના પર પોલીસે પાડી રેડ

સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી પોલીસે સ્પાનાં નામે ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે.જેમાં 1 મહિલા સહિત 3 પુરુષોની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અહીંનાં પોદાર આર્કેડ ખાતે સ્પામાં મસાજ પાર્લરના નામે કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે વરાછા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં 1 મહિલા સહિત … Read more

ભવનાથનો મેળો બે વર્ષ બાદ થશે જીવ અને શિવનું પુનઃમિલન, જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે, કલેકટરે કરી જાહેરાત

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનું આયોજન અંગે અંતે સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. આ વર્ષે સાધુ-સંતો ઉપરાંત શ્રદ્ધાળુઓ પણ આવી શકશે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને મંજૂરી કોવિડ ગાઈડલાઈનના અમલ સાથે યોજાશે મેળો સરકારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને મંજૂરી આપવામાં આવી છે. ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ભક્તો માટે યોજાયો નહોતો. જો કે, હાલ … Read more

જેતપુરમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બેના મૃત્યુ

અમરનગર પાસે કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત. કાગવડ થી જાંબુડી જતા વૃદ્ધ દપતિનું અકસ્માતમાં બાઈક પાછળ બેઢેલ વૃદ્ધાનું મોત જેતપુર તાલુકમાં અકસ્માતોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા છે. જેતપુરના અમરનગર પાસે મોટરસાયકલ અને કાર વચ્ચેના અકસ્માતમાં બાઈકચાલક યુવાન ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે, આ ઉપરાંત કાગવડ થી … Read more

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ ચુકાદો જાહેર

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ ચુકાદો જાહેર થયો. છે.દેશમાં 24 વર્ષ બાદ એક સાથે આટલી સંખ્યામાં કોર્ટ દ્વારા દોષિતોને ફાંસીની સજા કરાઈ છે.આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યામાં સામેલ 26 દોષિતોને 1998માં સ્પેશ્યલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. સિરિયલ બ્લાસ્ટના કેસમાં 49 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં … Read more